શોધખોળ કરો
સુરતઃ પતિના મિત્ર સાથે યુવતીને બંધાયા સંબંધ, પ્રેમીએ લગ્ન કરવાનું કહ્યું ને.......
1/6

આ પછી સુરેશે ગત 11મી મેના રોજ મંજુને ફોન કરી ઘરે બોલાવી હતી. મંજુ આવતાં તેણે ફરીથી લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, મંજુએ લગ્ન માટે ના પાડી દેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી તેના દીકરાની પણ હત્યા કરી નાંખી હતી.
2/6

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના લિંબાયતમાં સદાબ્રિજ યાદવ પત્ની મંજુદેવી(ઉં.વ.24) અને દીકરા સાથે રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેના ઘરની પાસે સાથે કામ કરતો સુરેશ પણ રહેતો હતો. નજીકમાં રહેતો હોય તે મંજુના સંપર્કમાં આવ્યો હતો અને પછી આ સંબંધ આગળ વધ્યો હતો.
Published at : 20 Aug 2018 02:22 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















