શોધખોળ કરો

સુરત મર્ડર કેસઃ વાસનાંધ સુકેતુએ વેલ્સીની માસૂમ દીકરી સામે જ કરી હતી દિશીતની હત્યા

1/4
ધીરેન્દ્ર મોદી રીસોર્ટ આવ્યા પછી તેણે પોતાના લોહીવાળા કપડા બદલી નાંખ્યા હતા. આ પછી તે સુરત પરત આવી ગયો હતો. હવે પોલીસ આજે આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરે તેવી શક્યતા છે. પોલીસ તપાસમાં બે ચપ્પુ વડે દિશીતની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
ધીરેન્દ્ર મોદી રીસોર્ટ આવ્યા પછી તેણે પોતાના લોહીવાળા કપડા બદલી નાંખ્યા હતા. આ પછી તે સુરત પરત આવી ગયો હતો. હવે પોલીસ આજે આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરે તેવી શક્યતા છે. પોલીસ તપાસમાં બે ચપ્પુ વડે દિશીતની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
2/4
પોલીસે ગઈ કાલે ઉભરાટ મોદી રીસોર્ટમાં પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસે ધીરેન્દ્રને સાથે રાખીને દિશીતના લોહીવાળા કપડા શોધી કાઢ્યા હતા. ધીરેન્દ્રએ સુકેતુના કપડા રૂમમાં છૂપાવ્યા હતા. પોલીસે આ કપડા પણ કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં ધીરેન્દ્રએ કબૂલ્યું છે કે, દિશીતની હત્યા પછી ધીરેન્દ્ર સુકેતુને તેના ઘરે મુકવા ગયો હતો. આ પછી તે મોદી રીસોર્ટ પરત ફર્યો હતો. આગળ વાંચો મોદી રીસોર્ટ આવ્યા પછી શું થયું
પોલીસે ગઈ કાલે ઉભરાટ મોદી રીસોર્ટમાં પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસે ધીરેન્દ્રને સાથે રાખીને દિશીતના લોહીવાળા કપડા શોધી કાઢ્યા હતા. ધીરેન્દ્રએ સુકેતુના કપડા રૂમમાં છૂપાવ્યા હતા. પોલીસે આ કપડા પણ કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં ધીરેન્દ્રએ કબૂલ્યું છે કે, દિશીતની હત્યા પછી ધીરેન્દ્ર સુકેતુને તેના ઘરે મુકવા ગયો હતો. આ પછી તે મોદી રીસોર્ટ પરત ફર્યો હતો. આગળ વાંચો મોદી રીસોર્ટ આવ્યા પછી શું થયું
3/4
દિશીત જરીવાલાની હત્યા કેસમાં ઉમરા પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે સુકેતુ અને ધીરેન્દ્રની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિશીતની હત્યા પછી ધીરેન્દ્રએ બૂટ અને ફોન અલથાણની ખાડીમાં ફેંકી દીધા હતા. પોલીસે તેની સાથે રાખી તપાસ કરતાં એક બૂટ મળી આવ્યું હતું. તેમજ લાંબી શોધખોળ પછી વેલ્સીનો મોબાઇલ પણ કબ્જે લીધો હતો. આગળ વાંચો સુકેતુએ લોહીવાળા કપડા ક્યાં સંતાડ્યા હતા.
દિશીત જરીવાલાની હત્યા કેસમાં ઉમરા પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે સુકેતુ અને ધીરેન્દ્રની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિશીતની હત્યા પછી ધીરેન્દ્રએ બૂટ અને ફોન અલથાણની ખાડીમાં ફેંકી દીધા હતા. પોલીસે તેની સાથે રાખી તપાસ કરતાં એક બૂટ મળી આવ્યું હતું. તેમજ લાંબી શોધખોળ પછી વેલ્સીનો મોબાઇલ પણ કબ્જે લીધો હતો. આગળ વાંચો સુકેતુએ લોહીવાળા કપડા ક્યાં સંતાડ્યા હતા.
4/4
સુરતઃ સુરતના ચકચારી દિશીત હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગત સોમવારે (27 જૂન)એ રાત્રે સુકેતુ મોદી અને ધીરેન્દ્રસિંહ ચૌધરીએ સાથે મળીને ઠંડા કલેજે દિશીત જરીવાલાની હત્યા કરી નાંખી હતી. આ હત્યા કરવામાં આવી ત્યારે વેલ્સી તો સામે હતી જ, પરંતુ આ નરાધમોએ હત્યા કરી ત્યારે વેલ્સીની માસૂમ દીકરી ફિયોના પણ ત્યાં જ હતી. માસૂમ બાળકીને નજર સામે જ તેમણે ક્રુરતા પૂર્વક દિશીતની હત્યા કરી નાંખી. આગળ વાંચો હત્યા પછી શું થયું.
સુરતઃ સુરતના ચકચારી દિશીત હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગત સોમવારે (27 જૂન)એ રાત્રે સુકેતુ મોદી અને ધીરેન્દ્રસિંહ ચૌધરીએ સાથે મળીને ઠંડા કલેજે દિશીત જરીવાલાની હત્યા કરી નાંખી હતી. આ હત્યા કરવામાં આવી ત્યારે વેલ્સી તો સામે હતી જ, પરંતુ આ નરાધમોએ હત્યા કરી ત્યારે વેલ્સીની માસૂમ દીકરી ફિયોના પણ ત્યાં જ હતી. માસૂમ બાળકીને નજર સામે જ તેમણે ક્રુરતા પૂર્વક દિશીતની હત્યા કરી નાંખી. આગળ વાંચો હત્યા પછી શું થયું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 માં જ્યારે હું PM બન્યો, 28 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, 12 વર્ષમાં 3 વાર આવ્યો'
'2014 માં જ્યારે હું PM બન્યો, 28 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, 12 વર્ષમાં 3 વાર આવ્યો'
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Embed widget