શોધખોળ કરો
સુરત મર્ડર કેસમાં સામે આવી ચોંકાવનારી વિગતોઃ દિશીત સાથે વેલ્સીને થતી હતી ગુંગણામણ, જાણો કેમ?
1/6

એટલું જ નહીં પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીને બંધન ગમતું નહોતું. તેને પારિવારિક બંધન કે મર્યાદાઓમાં રહેવું નહોતું. તે મુક્ત રીતે જીવવા માગતી હતી. આને કારણે જ લગ્ન પછી પણ તે સુકેતુ તરફ ફરીથી આકર્ષાઈ અને સુકેતુ સાથે જીવવા માટે દિશીતની હત્યા કરાવી.
2/6

સુરતઃ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની હત્યાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. દિશીતની હત્યા તેની જ પત્ની વેલ્સીએ પ્રેમી સુકેતુ સાથે મળીને કરાવી હતી. અત્યારે તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ત્યારે વેલ્સીની પૂછપરછમાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે.
Published at : 02 Jul 2016 09:56 AM (IST)
View More





















