શોધખોળ કરો

સુરત મર્ડર કેસમાં સામે આવી ચોંકાવનારી વિગતોઃ દિશીત સાથે વેલ્સીને થતી હતી ગુંગણામણ, જાણો કેમ?

1/6
એટલું જ નહીં પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીને બંધન ગમતું નહોતું. તેને પારિવારિક બંધન કે મર્યાદાઓમાં રહેવું નહોતું. તે મુક્ત રીતે જીવવા માગતી હતી. આને કારણે જ લગ્ન પછી પણ તે સુકેતુ તરફ ફરીથી આકર્ષાઈ અને સુકેતુ સાથે જીવવા માટે દિશીતની હત્યા કરાવી.
એટલું જ નહીં પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીને બંધન ગમતું નહોતું. તેને પારિવારિક બંધન કે મર્યાદાઓમાં રહેવું નહોતું. તે મુક્ત રીતે જીવવા માગતી હતી. આને કારણે જ લગ્ન પછી પણ તે સુકેતુ તરફ ફરીથી આકર્ષાઈ અને સુકેતુ સાથે જીવવા માટે દિશીતની હત્યા કરાવી.
2/6
સુરતઃ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની હત્યાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. દિશીતની હત્યા તેની જ પત્ની વેલ્સીએ પ્રેમી સુકેતુ સાથે મળીને કરાવી હતી. અત્યારે તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ત્યારે વેલ્સીની પૂછપરછમાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે.
સુરતઃ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની હત્યાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. દિશીતની હત્યા તેની જ પત્ની વેલ્સીએ પ્રેમી સુકેતુ સાથે મળીને કરાવી હતી. અત્યારે તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ત્યારે વેલ્સીની પૂછપરછમાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે.
3/6
એટલું જ નહીં, વેલ્સીની પૂછપરછમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીએ દિશીત સાથે મનમેળ ન હોવાનું અને તેની સાથે લગ્નજીવન શક્ય ન હોવાનું પરિવારને જણાવ્યું હતું અને તેમની સાથે છૂટાછેડાની વાત પણ કરવાની હતી.
એટલું જ નહીં, વેલ્સીની પૂછપરછમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીએ દિશીત સાથે મનમેળ ન હોવાનું અને તેની સાથે લગ્નજીવન શક્ય ન હોવાનું પરિવારને જણાવ્યું હતું અને તેમની સાથે છૂટાછેડાની વાત પણ કરવાની હતી.
4/6
દિશીત ઘરમાં નોકર રાખવાનું વિચારતો હતો. પરંતુ વેલ્સીએ ઝઘડો કરીને નોકર રાખવાની ના પાડી દીધી હતી. જેના કારણ તરીકે તેણે પોતાને ફ્રીડમ જોઈ હતોવાનું જણાવ્યું હતું. નોકર રાખે તો દિશીતની હત્યામાં તે બાધક બનવાની શક્યતા હતી.
દિશીત ઘરમાં નોકર રાખવાનું વિચારતો હતો. પરંતુ વેલ્સીએ ઝઘડો કરીને નોકર રાખવાની ના પાડી દીધી હતી. જેના કારણ તરીકે તેણે પોતાને ફ્રીડમ જોઈ હતોવાનું જણાવ્યું હતું. નોકર રાખે તો દિશીતની હત્યામાં તે બાધક બનવાની શક્યતા હતી.
5/6
સુકેતુ સાથેના પ્રેમસંબંધમાં વેલ્સી એટલી હદે આગળ વધી ગઈ છે કે, તેને પતિ દિશીતની હત્યાનો કોઈ રંજ નથી. તેણે તો પોલીસને હસતાં હસતાં ત્યાં સુધી કહી દીધું કે, મને હવે તમે મોતની સજા આપી દો, ફાંસીની સજા આપી દો, મેં કામ જ એવું કર્યું છે કે, જેનાથી મને હવે કોઈ માફ નહીં કરે. તે દિશીતની હત્યા પછી બિન્દાસ જવાબ આપતી હતી.
સુકેતુ સાથેના પ્રેમસંબંધમાં વેલ્સી એટલી હદે આગળ વધી ગઈ છે કે, તેને પતિ દિશીતની હત્યાનો કોઈ રંજ નથી. તેણે તો પોલીસને હસતાં હસતાં ત્યાં સુધી કહી દીધું કે, મને હવે તમે મોતની સજા આપી દો, ફાંસીની સજા આપી દો, મેં કામ જ એવું કર્યું છે કે, જેનાથી મને હવે કોઈ માફ નહીં કરે. તે દિશીતની હત્યા પછી બિન્દાસ જવાબ આપતી હતી.
6/6
વેલ્સીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, વેલ્સી દિશીત સાથેના લગ્નજીવનથી કંટાળી ગઈ હતી અને તેની સાથે ગુંગણામણ અનુભવતી હતી. વેલ્સી પ્રેમી સની સાથે રહેવા માગતી હતી. જોકે, તે ભાગી કે છૂટાછેડા લઈ શકે તેમ નહોતી. જો તે તેમ કરવા જાય તો તેને દીકરી ગુમાવવાનો ડર હતો. બીજી તરફ તેને દિશીતનો સહવાસ પણ ખૂંચતો હતો. વેલ્સી તેનું કારણ એવું આપે છે કે, દિશીત તેને સમજતો નહોતો. જ્યારે પ્રેમી સની તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હતો અને તેની કેર લેતો હતો. આમ, તેના મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ હતી કે, તે સની સાથે ખૂશ રહેશે.
વેલ્સીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, વેલ્સી દિશીત સાથેના લગ્નજીવનથી કંટાળી ગઈ હતી અને તેની સાથે ગુંગણામણ અનુભવતી હતી. વેલ્સી પ્રેમી સની સાથે રહેવા માગતી હતી. જોકે, તે ભાગી કે છૂટાછેડા લઈ શકે તેમ નહોતી. જો તે તેમ કરવા જાય તો તેને દીકરી ગુમાવવાનો ડર હતો. બીજી તરફ તેને દિશીતનો સહવાસ પણ ખૂંચતો હતો. વેલ્સી તેનું કારણ એવું આપે છે કે, દિશીત તેને સમજતો નહોતો. જ્યારે પ્રેમી સની તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હતો અને તેની કેર લેતો હતો. આમ, તેના મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ હતી કે, તે સની સાથે ખૂશ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget