શોધખોળ કરો
સુરતઃ PSIની ભાભીનું સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
1/5

સ્મિતાબેને પરિવારના સભ્યો મંદિરે ગયા હોય અને ફક્ત સસરા જ ઘરે હતા ત્યારે સર્વિસ રિવોલ્વર કબાટમાંથી કાઢીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર મંદિરેથી પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ન ખોલતા આખરે દરવાજો તોડવાની ફરજ પડી હતી.
2/5

રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બી-3માં રહેતા અને ઝોન-2માં રીડર ભરત પરધનેની ભાભી સ્મિતા(ઉ.વ.35)એ મંગળવારે સવારે 8.30 કલાકે સર્વિસ ગનથી આપઘાત કરી લીધો હતો. તેમણે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મને માફ કરજો, હું હેમંત વગર રહી શકુ તેમ નથી. પતિના અવસાન બાદ પત્ની ડિપ્રેશન રહેતી હતી. જેના કારણે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Published at : 26 Sep 2018 10:29 AM (IST)
View More





















