શોધખોળ કરો
સુરતઃ પતિની બીમારીની વિધી માટે ગયેલી માતા-દીકરી પર તાંત્રિકે ગુજાર્યો બળાત્કાર
1/9

આ અંગેની વિગતો એવી છે કે, મહિલાનો પતિ બીમાર રહેતો હોવાથી મહિલા અને તેની સગીર પુત્ર અઠવાના તાંત્રિક પાસે વિધી કરાવવા ગયા હતા. તાંત્રિક અકમલબાબાએ તંત્રમંત્રથી દોરા-ધાગા વડે પિતાની બીમારી સારી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પછી વિધીના બહાને દુકાનની અંદર લઈ જઈ 14 વર્ષીય સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
2/9

Published at : 03 Mar 2017 12:32 PM (IST)
Tags :
Surat RapeView More























