શોધખોળ કરો

સુરતઃ હિતેશ-જ્યોતિના અંગત પળોના વીડિયો કોણે ઉતારેલા ? હિતેશને કરાતો હતો બ્લેકમેઈલ ? જાણો વિગત

1/8
2/8
હિતેશ અને જ્યોતિ વચ્ચે ગાઢ પ્રેમસંબંધો હતા. બંને જણા હિતેશના મોત અગાઉ સાથે રાજસ્થાનમાં ઉદયપુર, પુષ્કર ગયા હતા. સાથે હરવા-ફરવા ખાવા-પીવાના સંબંધ હતો.
હિતેશ અને જ્યોતિ વચ્ચે ગાઢ પ્રેમસંબંધો હતા. બંને જણા હિતેશના મોત અગાઉ સાથે રાજસ્થાનમાં ઉદયપુર, પુષ્કર ગયા હતા. સાથે હરવા-ફરવા ખાવા-પીવાના સંબંધ હતો.
3/8
હિતેશ રબારીના આપઘાત માટે પોતે જવાબદારી નહીં હોવાનું જણાવી જ્યોતિ સોલંકીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, હિતેશ સાથે પોતે પ્રેમમાં હતી. તેની સાથે લીવ ઇન શીપમાં રહેવું ન હતુ.! પરંતુ તેની સાથે પોતે લગ્ન કરવા માંગતી હતી, તો તેનું મોત પોતે કેવી રીતે ઇચ્છે? એવો પ્રશ્ન તેણે કર્યો હતો. વધુમાં જ્યોતિએ પતિ વ્યોમેશ સાથે મનમેળ નહીં હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.
હિતેશ રબારીના આપઘાત માટે પોતે જવાબદારી નહીં હોવાનું જણાવી જ્યોતિ સોલંકીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, હિતેશ સાથે પોતે પ્રેમમાં હતી. તેની સાથે લીવ ઇન શીપમાં રહેવું ન હતુ.! પરંતુ તેની સાથે પોતે લગ્ન કરવા માંગતી હતી, તો તેનું મોત પોતે કેવી રીતે ઇચ્છે? એવો પ્રશ્ન તેણે કર્યો હતો. વધુમાં જ્યોતિએ પતિ વ્યોમેશ સાથે મનમેળ નહીં હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.
4/8
આથી પોલીસ જ્યોતિને લઇને બારડોલી ગઇ હતી પરંતુ આ મેજીક મોબાઇલમાંથી પણ આઇફોન વેચાઇ ગયો હતો. પોલીસે મોબાઇલ શોપવાળાનું નિવેદન લીધું હતું તેમજ ઇલેકટ્રોનીક પુરાવાની વૈજ્ઞાનિક પધ્ધતિથી તપાસ હાથ ધરી છે. રિમાન્ડ પુરા થતાં પોલીસે જ્યોતિ સોલંકીને તપાસમાંથી મુક્ત કરી હતી.
આથી પોલીસ જ્યોતિને લઇને બારડોલી ગઇ હતી પરંતુ આ મેજીક મોબાઇલમાંથી પણ આઇફોન વેચાઇ ગયો હતો. પોલીસે મોબાઇલ શોપવાળાનું નિવેદન લીધું હતું તેમજ ઇલેકટ્રોનીક પુરાવાની વૈજ્ઞાનિક પધ્ધતિથી તપાસ હાથ ધરી છે. રિમાન્ડ પુરા થતાં પોલીસે જ્યોતિ સોલંકીને તપાસમાંથી મુક્ત કરી હતી.
5/8
હિતેશ રબારી આપઘાત કેસમાં અગાઉની તપાસ દરમિયાન પોલીસને હિતેશનાં મોબાઇલ ફોનમાંથી જ્યોતિ સાથેના અંગત પળોના 69 વીડિયો મળ્યા હતા. આ વીડિયો હિતેશને કોણે મોકલાવ્યા હતા? તેની પાછળ મોકલાવનારનો શું ઇરાદો હતો? શું તેને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો? અને તેનાથી કંટાળી - હતાશ થઇ હિતેશે ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે અંબિકા નદીના કીનારે તેમના વીર સ્ટડ ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરની ગોળી લમણે મારી લઇને આપઘાત કર્યો હતો? આ તમામ પ્રશ્નોના જવાબો પોલીસ હજી સુધી મેળવી શકી નથી!
હિતેશ રબારી આપઘાત કેસમાં અગાઉની તપાસ દરમિયાન પોલીસને હિતેશનાં મોબાઇલ ફોનમાંથી જ્યોતિ સાથેના અંગત પળોના 69 વીડિયો મળ્યા હતા. આ વીડિયો હિતેશને કોણે મોકલાવ્યા હતા? તેની પાછળ મોકલાવનારનો શું ઇરાદો હતો? શું તેને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો? અને તેનાથી કંટાળી - હતાશ થઇ હિતેશે ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે અંબિકા નદીના કીનારે તેમના વીર સ્ટડ ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરની ગોળી લમણે મારી લઇને આપઘાત કર્યો હતો? આ તમામ પ્રશ્નોના જવાબો પોલીસ હજી સુધી મેળવી શકી નથી!
6/8
તપાસ અધિકારી બીલીમોરાનાં પીએસઆઇએ જ્યોતિ સોલંકીને સાથે રાખી બે દિવસના રિમાન્ડમાં સુરત લઇ ગયા હતા. જ્યાં તેના બેંકનાં ક્રેડીટ- ડેબીટ એકાઉન્ટની તપાસ કરી હતી. પોલીસે આરોપીનાં સુરત- સીટીલાઇટ સ્થિત મકાનની તલાસી લીધી હતી. હિતેશ રબારીની સાથે તેના મોત થવા અગાઉ જ્યોતિ સાથે લીધેલા ડીનર અંગે હોટલમાં પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું.
તપાસ અધિકારી બીલીમોરાનાં પીએસઆઇએ જ્યોતિ સોલંકીને સાથે રાખી બે દિવસના રિમાન્ડમાં સુરત લઇ ગયા હતા. જ્યાં તેના બેંકનાં ક્રેડીટ- ડેબીટ એકાઉન્ટની તપાસ કરી હતી. પોલીસે આરોપીનાં સુરત- સીટીલાઇટ સ્થિત મકાનની તલાસી લીધી હતી. હિતેશ રબારીની સાથે તેના મોત થવા અગાઉ જ્યોતિ સાથે લીધેલા ડીનર અંગે હોટલમાં પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું.
7/8
જ્યોતિએ હિતેશના મોત બાદ પોતાનો આઇફોન સુરતનાં અંકિત નામના યુવાનને વેચી દીધો હતો. જેની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, અંકિત અમેરિકા જતો રહ્યો છે. પોલીસને જણાવ્યું હતું કે, જ્યોતિ પાસેથી લીધેલો આઇફોન તેણે બારડોલીનાં મેજીક મોબાઇલ સેન્ટરમાં વેચી દીધો હતો.
જ્યોતિએ હિતેશના મોત બાદ પોતાનો આઇફોન સુરતનાં અંકિત નામના યુવાનને વેચી દીધો હતો. જેની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, અંકિત અમેરિકા જતો રહ્યો છે. પોલીસને જણાવ્યું હતું કે, જ્યોતિ પાસેથી લીધેલો આઇફોન તેણે બારડોલીનાં મેજીક મોબાઇલ સેન્ટરમાં વેચી દીધો હતો.
8/8
સુરતઃ ચકચારી હિતેશ રબારી આપઘાત કેસમાં આરોપી પ્રેમિકા જ્યોતિ સોલંકીનાં બે દિવસનાં રિમાન્ડ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ એકત્રિત કરવામાં સફળતા મળી છે. હિતેશ રબારીને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના આરોપમાં પોલીસે જ્યોતિ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા કાનૂની દાવપેચ વચ્ચે પોલીસે ગણદેવી કોર્ટમાંથી આરોપીના બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. જે તપાસ કામગીરીમાં મહત્વની સાબિત થઇ હોવાનું જાણવા મળે છે. જોકે, પોલીસને શંકા છે કે, હિતેશના જ્યોતિ સાથેના અંગત પળોના વીડિયો દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવતો હતો.
સુરતઃ ચકચારી હિતેશ રબારી આપઘાત કેસમાં આરોપી પ્રેમિકા જ્યોતિ સોલંકીનાં બે દિવસનાં રિમાન્ડ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ એકત્રિત કરવામાં સફળતા મળી છે. હિતેશ રબારીને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના આરોપમાં પોલીસે જ્યોતિ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા કાનૂની દાવપેચ વચ્ચે પોલીસે ગણદેવી કોર્ટમાંથી આરોપીના બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. જે તપાસ કામગીરીમાં મહત્વની સાબિત થઇ હોવાનું જાણવા મળે છે. જોકે, પોલીસને શંકા છે કે, હિતેશના જ્યોતિ સાથેના અંગત પળોના વીડિયો દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget