શોધખોળ કરો
સુરતઃ વરાછામાં ચા બનવવાનું મશીન ફાટ્યું, બેના મોત
1/5

2/5

સુરતઃ શહેરના મોટા વરાછામાં ચા બનાવવાનું મશીન ફાટતાં બે યુવકોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગંગોત્રી રેસિડેન્સી પાસે નિલકંઠ ચાની નામની દુકાન છે, જ્યાં ચા બનાવવાનું મશીન ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અત્યારે બંને યુવકોના મૃતદેહ પીએમ માટે મોકલાયા છે.
Published at : 03 Oct 2016 09:56 AM (IST)
Tags :
Surat NewsView More





















