શોધખોળ કરો
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
1/6

જ્યારે પૂર્વ બેઠક પર ઉમેદવાર અરવિંદ રાણા સાથે એકમાત્ર ધારાસભ્ય રણજિત ગિલીટવાલા ગેરહાજર રહ્યા હતાં. જે માટે તબિયત બગડ્યાનું કારણ જાણવા મળ્યું હતું. જોકે, તેઓની નારાજગી જ મુખ્ય કારણ હતું. એવું ઘણાં કાર્યકરો માનતા હતા જે વાત ગિલીટવાલાએ જાતે જ ફેસબુક પોસ્ટ મૂકીને સ્પસ્ટકરી દીધી છે.
2/6

ટિકિટ કપાતા રણજિત ગિલીટવાલાએ ઉમેદવાર અરવિંદ રાણા સાથે ફોર્મ ભરવામાં હાજર રહ્યા નહતાં. પોતાની નારાજગી ખુબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દીધી હતી. તેઓ ટિકિટ ન મળવાના આઘાતમાંથી બહાર આવ્યા નથી. ફોર્મ ભરાઈ ગયાના બે દિવસ બાદ ગિલીટવાલાએ એક ફેસબુક પોસ્ટ મુકીને ફરી પોતાની નારાજગી સાથે ભાજપનો આંતરિક ડખો પણ જાહેર કરી દીધો છે.
Published at : 24 Nov 2017 03:43 PM (IST)
View More























