શોધખોળ કરો

Aarogya Setu App: સરકારે ડેટા માટે જાહેર કર્યા નવા નિયમ, ઉલ્લંઘન કરવાથી થશે જેલ

આ એપ એન્ડ્રોઇડ, એપલના આઇઓએસ અને જિઓ ફોન પર અવેલેબલ છે. જેની પાસે સ્માર્ટફોન નથી એવા લોકો માટે સરકારે એક ટૉલ ફ્રી નંબર 1921 પણ જાહેર કર્યો છે

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી Aarogya Setu Appને લઇને હવે કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારે આરોગ્યા સેતુ એપના યૂઝર્સની માહિતી (ડેટા) ના પ્રૉસેસિંગ માટે કેટલાક દિશાનિર્દેશ બહાર પાડ્યા છે, અને કહ્યું કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિને જેલની સજા પણ થઇ શકે છે. નવા નિયમો અંતર્ગત 180 દિવસોથી વધુ ડેટાના સ્ટૉરેજ પર રોક લગાવવામાં આવી છે. આની સાથે જ યૂઝર્સ માટે એ જોગવાઇ કરવામાં આવી છે કે આરોગ્ય સેતુ એપ સંબંધિત માહિતીઓને ડિલીટ કરવાનો અનુરોધ કરી શકે છે. આ રીતના અનુરોધ પર 30 દિવસની અંદર અમલ કરવો પડશે. આ એપ એન્ડ્રોઇડ, એપલના આઇઓએસ અને જિઓ ફોન પર અવેલેબલ છે. જેની પાસે સ્માર્ટફોન નથી એવા લોકો માટે સરકારે એક ટૉલ ફ્રી નંબર 1921 પણ જાહેર કર્યો છે. નવી જોગવાઇ માત્ર Demographic, Contact, Self-Assessment અને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ કે એવા લોકોના સ્થાન, ડેટા સ્ટૉરેજની અનુમતી આપે છે, જે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ કહ્યું ડેટા ગુપ્તતા પર બહુ મોટુ કામ કરવામાં આવ્યુ છે, આ નક્કી કરવા માટે સારી નીતિ બનાવવામાં આવી છે, જેનાથી લોકોના વ્યક્તિગત ડેટાનો દુરપયોગ ના થાય.
જોગવાઇ માટે કહેવામાં આવ્યુ છે કે આ નિર્દેશોના કોઇપણ ઉલ્લંઘન માટે આપદા પ્રબંધન અધિનિનય, 2005ની કલમ 51થી 60 અનુસાર દંડ અને અન્ય કાયદેસરની જોગવાઇઓ લાગુ થઇ શકે છે. આમાં દંડથી માંડીને જેલ સુધીની સજાની જોગવાઇ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OnlyFans ના ફાઉન્ડર Leonid Radvinsky નું નિધન, 43 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ
OnlyFans ના ફાઉન્ડર Leonid Radvinsky નું નિધન, 43 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ
Jio અને Airtel નું ટેન્શન વધશે! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી
Jio અને Airtel નું ટેન્શન વધશે! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો
હવે YouTube Shorts પર AI નો ધમાકો! આ ફીચરથી માત્ર એક ફ્રેમથી બની જશે 8 સેકન્ડનો વીડિયો

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget