શોધખોળ કરો

કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે

નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર હવે ટેક ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીનની કંપનીઓનો એક તરફી દબદબો છે. એવામાં પ્રોડક્શનમાં ઘટાડાને કારણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણું બધું બદલાઈ શકે છે. ચીનની સ્માર્ટફોન મેકર Xiaomiએ પોાતના રેડમી નોટ 8 સ્માર્ટપોનની કિંમતમાં વધારો કર્યો છે. કહેવાય ચે કે, કિંમતમાં વધારાનું કારણ કોરોના વાયરસને કારણે સપ્લાઈ ચેન પ્રભાવિત થવાનું છે. રેડમી નોટ 8ના 4જીબી રેમ અને 6જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મોડલની કિંમત 9,999 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત વધીને 10,499 રૂપિયા થઈ ગઈ છે. જોકે રેડમી નોટ 8ના 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટી કિંમ હજુ પણ 12,999 રૂપિયા દેખાઈ રહી છે. કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે. ચીનની ટેક કંપની Xiaomiએ કહ્યું કે, આ કિંમત વધારો કાયમી નથી અને સ્ટેબલ થયા બાદ તેને ફરીથી ઓરિજનલ કિંમત પર વેચવામાં આવશે. નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ચીન સહિત સમગ્ર દેશોમાં પહોંચી રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષના સૌથી મોટા મોબાઈલ શો Mobile World Congressને રદ્દ કરવામાં આવ્યો છે. Mobile World Congress સ્પેનના બાર્સેલોનામાં આયોજિત કરવામાં આવે છે. છેલ્લા ઘણાં દિવસથી સતત એક પછી એક મોટી કંપનીઓ Mobile World Congress અટેન્ડ કરવાની ના પાડી દીધી હતી. તેમાં ઇન્ટેલ, ફેસબુક, એમેઝોન, એટીએન્ટી, સોની અને નોકિયા જેવી કંપની સામેલ છે. MWC2020નું આયોજન કરનાર સંગઠન GSMAએ એક બેઠકમાં આ નિર્ણય કર્યો કે આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવામાં નહીં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Embed widget