શોધખોળ કરો

કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે

નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર હવે ટેક ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીનની કંપનીઓનો એક તરફી દબદબો છે. એવામાં પ્રોડક્શનમાં ઘટાડાને કારણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણું બધું બદલાઈ શકે છે. ચીનની સ્માર્ટફોન મેકર Xiaomiએ પોાતના રેડમી નોટ 8 સ્માર્ટપોનની કિંમતમાં વધારો કર્યો છે. કહેવાય ચે કે, કિંમતમાં વધારાનું કારણ કોરોના વાયરસને કારણે સપ્લાઈ ચેન પ્રભાવિત થવાનું છે. રેડમી નોટ 8ના 4જીબી રેમ અને 6જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મોડલની કિંમત 9,999 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત વધીને 10,499 રૂપિયા થઈ ગઈ છે. જોકે રેડમી નોટ 8ના 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટી કિંમ હજુ પણ 12,999 રૂપિયા દેખાઈ રહી છે. કોરોના વાયરસ ઇફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો, જાણો વિગતે
નવી કિંમત એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ અને Mi.com પર જોવા મળી રહી છે. ચીનની ટેક કંપની Xiaomiએ કહ્યું કે, આ કિંમત વધારો કાયમી નથી અને સ્ટેબલ થયા બાદ તેને ફરીથી ઓરિજનલ કિંમત પર વેચવામાં આવશે. નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ચીન સહિત સમગ્ર દેશોમાં પહોંચી રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષના સૌથી મોટા મોબાઈલ શો Mobile World Congressને રદ્દ કરવામાં આવ્યો છે. Mobile World Congress સ્પેનના બાર્સેલોનામાં આયોજિત કરવામાં આવે છે. છેલ્લા ઘણાં દિવસથી સતત એક પછી એક મોટી કંપનીઓ Mobile World Congress અટેન્ડ કરવાની ના પાડી દીધી હતી. તેમાં ઇન્ટેલ, ફેસબુક, એમેઝોન, એટીએન્ટી, સોની અને નોકિયા જેવી કંપની સામેલ છે. MWC2020નું આયોજન કરનાર સંગઠન GSMAએ એક બેઠકમાં આ નિર્ણય કર્યો કે આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવામાં નહીં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Embed widget