શોધખોળ કરો

Apple યુઝર્સ માટે એલર્ટ જાહેર, જલદી કરી લો આ કામ નહી તો આવશે મુશ્કેલી

Apple એ દુનિયાભરના iPad, iPhone, Mac અને Apple watch યુઝર્સને ચેતવણી જાહેર કરી છે

Apple એ દુનિયાભરના iPad, iPhone, Mac અને Apple watch યુઝર્સને ચેતવણી જાહેર કરી છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અઠવાડિયે પોતાની સુરક્ષા એજન્સી મારફતે એવા યુઝર્સને એલર્ટ જાહેર કરાયુ છે જે આ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોય. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ 20 મેના તેના સિક્યોરિટી બુલેટિનમાં તેને વધુ જોખમવાળું ગણાવ્યું હતું. આ સિક્યોરિટી એલર્ટ લોકોને સંભવિત હુમલાઓ વિશે સજાગ રહેવાના નિર્દેશ આપી રહ્યું છે અને સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે તેમના સોફ્ટવેર વર્ઝનને અપડેટ કરવામાં આવે.

CERT-In દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં ફક્ત તે યુઝર્સની વાત કરવામાં આવી છે જેઓ iPhone, iPad, MacBook, Apple Watch નો ઉપયોગ કરી રહ્યા છે. Apple પ્રોડક્ટમાં અનેક ખામીઓને શોધવામાં આવી છે જેના કારણે રિમોટ એટેકર સિસ્ટમમાં ઘૂસીને સંવેદનશીલ જાણકારી પ્રાપ્ત કરે છે. સિક્યોરિટીને તોડી દે છે અને યુઝર્સની પર્સનલ જાણકારી મેળવે છે. જો તમારું આઈપેડ, આઈફોન, મેક અને એપલ વોચ આ વર્ઝન પર ચાલી રહ્યું છે, તો તે ડિવાઇસને ઝડપથી અપડેટ કરો.

16.7.8ના અગાઉના Apple iOS વર્ઝન.

16.7.8થી અગાઉના Apple iPad OS વર્ઝન

17.5થી અગાઉના Apple iOS અને iPadOS વર્ઝન

12.7.5થી અગાઉના Apple mac OS મોન્ટેરે વર્ઝન

13.6.7થી અગાઉના Apple macOS વેન્ચર વર્ઝન

14.5થી અગાઉના Apple macOS Sonoma વર્ઝન

Apple watchOS વર્ઝન 10.5થી અગાઉના વર્ઝન

17.5થી અગાઉના Apple Safari વર્ઝન.

17.5થી અગાઉના Apple tvOS વર્ઝન.

લિસ્ટમાં આપવામાં આવેલા વર્ઝન હાલમાં એપના લાખો મુખ્ય ડિવાઇસમાં યુઝ થઇ રહ્યા છે. iOS 17.5 એ લેટેસ્ટ વર્ઝન છે જે આ લિસ્ટમાં છે જેનો અર્થ થાય છે કે જે યુઝર્સે હાલમાં થોડા સમય અગાઉ ફોન અપડેટ કર્યો હોય તેમણે પણ સાવચેત રહેવાની જરૂર છે.                                                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?

વિડિઓઝ

Ahmedabad Video: અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કરી ફરિયાદ
Junagadh News : સાસણ-કાંસિયા ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાને કારણે 10 સિંહોના જીવ બચાવ્યા...
Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ED Raids Ahmedabad: હૈદરાબાદ EDની ઝોનલ ઓફિસનું અમદાવાદમાં છ સ્થળે સર્ચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
અમદાવાદીઓને મોટી રાહત: એડવાન્સ ટેક્સ ભરનારાને 12% અને ઓનલાઇન પેમેન્ટ પર 15% રિબેટ, જાણો AMC બજેટની મોટી જાહેરાતો
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
Rajpal Yadav Case: રાજપાલ યાદવના પરિવારની મદદે આવ્યા તેજ પ્રતાપ, જાણો સોનુ સૂદે શું અપીલ કરી?
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Embed widget