શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Phone Charger Tips: શું તમે પણ ગમે તે ચાર્જરથી ફોન ચાર્જ કરો છો? સાવધાન, થઈ શકે છે બેટરી બ્લાસ્ટ

Phone Charger Tips: તમારા ફોનને ચાર્જ કરવા માટે કંપેટિબલ ચાર્જરનો ઉપયોગ કરવો જરૂરી છે. કોઈપણ ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરવાથી બેટરીને વિવિધ પ્રકારના નુકસાન થઈ શકે છે.

Phone Charger Tips: ઘણીવાર આપણે બહાર જતી વખતે ઉતાવળમાં ફોનનું ચાર્જર ઘરે ભૂલી જઈએ છીએ અને બહાર જઈને ગમે તે ચાર્જરથી ફોન ચાર્જ કરી લઈએ છીએ. થોડા સમય માટે આવું ચાલી શકે છે, પરંતુ જો તમે સતત આવું કરી રહ્યા હોવ તો તેનાથી ફોનને મોટું નુકસાન થઈ શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ગમે તે ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી ફોન બગડવાની સાથે બેટરીમાં બ્લાસ્ટ થવાનો પણ ડર રહે છે. આજે આપણે જાણીશું કે અનુકૂળ (Compatible) ન હોય તેવા ચાર્જરથી ફોન ચાર્જ કરવાના કેટલા ગેરફાયદા છે.

અનુકૂળ (Compatible) ચાર્જર ન હોવાના ગેરફાયદા:

  • ચાર્જિંગ સ્પીડ પર અસર: દરેક સ્માર્ટફોન મોડલ અલગ-અલગ ચાર્જિંગ સ્પીડને સપોર્ટ કરે છે. તેથી તે મુજબ જ ચાર્જર વાપરવું જરૂરી છે. જો તમારો ફોન 20 વૉટ ચાર્જિંગને સપોર્ટ કરતો હોય અને તમે તેને 60 વૉટના ચાર્જરથી ચાર્જ કરો છો, તો થોડા સમય પછી બેટરી લાઈફ પર તેની ખરાબ અસર પડવા લાગશે.

  • બેટરી બગડવાનો ડર: જો તમે બીજા કોઈ બ્રાન્ડ કે મોડલના ચાર્જરથી ફોન ચાર્જ કરો છો, તો બેટરીને નુકસાન થાય છે. યોગ્ય પાવર સપ્લાય ન મળવાને કારણે બેટરી ચાર્જ થવામાં વધુ સમય લઈ શકે છે. સતત આવું થવાથી બેટરીની અંદર થતી રાસાયણિક પ્રતિક્રિયા પર અસર પડે છે, જેનાથી બેટરી લાંબા સમય સુધી ચાર્જ સ્ટોર કરી શકતી નથી.

  • ઓવરહીટિંગ અને બ્લાસ્ટનું જોખમ: જો તમે ખરાબ ક્વોલિટીનું અથવા ફોન સાથે સુસંગત ન હોય તેવું ચાર્જર વાપરો છો, તો ફોન અતિશય ગરમ (Overheat) થવાનું જોખમ રહે છે. જો ફોન સતત ચાર્જિંગ પર હોય અને ઓવરહીટ થતો હોય, તો બેટરી ફાટવાની શક્યતા રહે છે, જે મોટું નુકસાન પહોંચાડી શકે છે.

ફોન ચાર્જ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:

  • હંમેશા ઓરિજિનલ અને કમ્પેટીબલ એડેપ્ટરનો જ ઉપયોગ કરો. ઉતાવળમાં કે પૈસા બચાવવા માટે હલકી ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરશો નહીં.
  • એડેપ્ટરની જેમ ચાર્જિંગ કેબલ પણ હંમેશા ઓરિજિનલ જ વાપરો. એ પણ ધ્યાનમાં રાખો કે લાંબા કેબલથી ચાર્જિંગ ધીમું થાય છે.
  • તમારા ડિવાઈસને ક્યારેય ગરમ જગ્યાએ અથવા સીધા સૂર્યપ્રકાશમાં રાખીને ચાર્જ કરશો નહીં. આનાથી ડિવાઈસ ઓવરહીટ થઈ શકે છે.
  • જો જરૂર ન હોય તો ફોન ચાર્જ થતો હોય ત્યારે તેનો ઉપયોગ ન કરો. આનાથી ફોન ઝડપથી ચાર્જ થશે અને ગરમ પણ નહીં થાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Advertisement

વિડિઓઝ

Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન!
West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
Embed widget