શોધખોળ કરો

કોરોના કાળમાં આ 10 ફોને માર્કેટમાં મચાવી ધૂમ, મહામારીમાં સૌથી વધુ વેચાયા

એનલિટિક્સ કંપની ઓમડિયાએ તાજેતરમાં વર્ષ 2020ની પહેલો છમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે, આમાં ગ્લૉબલ લેવલ પર ટૉપ 10 સૌથી વધુ વેચાનારા ફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે

નવી દિલ્હીઃ ગ્લૉબલ સ્માર્ટફોન માર્કેટમાં 2020નુ વર્ષ સારુ નથી રહ્યું, કોરોનાના પ્રકોપના કારણે માર્કેટ ધરાશાયી થઇ ગયુ છે, મહામારીના કારણે સ્માર્ટફોનના વેચાણમાં સતત ઘટાડો નોંધાયો છે. છતાં એનલિટિક્સ કંપની ઓમડિયાએ તાજેતરમાં વર્ષ 2020ની પહેલો છમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે, આમાં ગ્લૉબલ લેવલ પર ટૉપ 10 સૌથી વધુ વેચાનારા ફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે. આવો જાણીએ કયા કયા ફોને કોરોના કાળમાં પણ માર્કેટમાં મચાવી રાખી છે ધૂમ..... કોરોના કાળમાં આ 10 ફોને માર્કેટમાં મચાવી ધૂમ, મહામારીમાં સૌથી વધુ વેચાયા કોરોના કાળમાં સૌથી વધુ વેચાયેલા ટૉપ 10 સ્માર્ટફોન.... Apple iPhone 11 રિપોર્ટ અનુસાર, Appleએ 2020ની પહેલા છમાસિકમાં 37.7 મિલિયન iPhone 11 વેચ્યા છે. iPhone 11 અત્યારે 64,900 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. Samsung Galaxy A51 આ ફોન બીજા નંબરે છે, આનુ વેચાણ 11.4 મિલિયન છે. આની શરૂઆતી કિંમત 23,999 રૂપિયા છે. Xiaomi Redmi Note 8 રેડમીનો આ ફોનનુ વેચાણ વધ્યુ છે. વેચાણમાં 11 મિલિયનનો વધારો થયો છે, આ ફોનની કિંમત 12,799 રૂપિયા છે. Xiaomi Redmi Note 8 Pro નંબર ચાર પર શ્યાઓમીનો આ વધુ એક ફોન છે, Redmi Note 8 ગયા વર્ષે લૉન્ચ થયો હતો, આની કિંમત 17,000 રૂપિયા છે. Apple iPhone SE રિપોર્ટ પ્રમાણે iPhone SEનુ વેચાણ 8.7 મિલિયન યૂનિટ છે, ભારતમાં iPhone SE 37,900 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. Apple iPhone XR 2019નો આ સૌથી પૉપ્યૂલર સ્માર્ટફોન છે, વેચાણમાં આ 6 નંબર પર છે. આ 47,500 રૂપિયાની કિંમતે અવેલેબલ છે. iPhone 11 Pro Max રિપોર્ટ પ્રમાણે, Appleએ 2020ની પહેલી છમાસિક દરમિયાન આ સ્માર્ટફોન 7.7 મિલિયન યૂનિટ વેચ્યા છે. આ હેન્ડસેટ 1,11,600 રૂપિયાની કિંમતે માર્કેટમાં અવેલેબલ છે. Xiaomi Redmi 8A આ ફોનનુ વેચાણ 7.3 મિલિયન છે, સપ્ટેમ્બર 2019માં થયેલો આ ફોન હાલ 7,499 રૂપિયામાં મળી રહ્યો છે. Xiaomi Redmi 8 આ ફોનના અત્યાર સુધી 6.8 મિલિયન યૂનિટ વેચાઇ ચૂક્યા છે. આને 9,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. Apple iPhone 11 Pro આ લિસ્ટમાં લાસ્ટ નંબર પર iPhone 11 Pro છે. રિપોર્ટ અનુસાર, 2019 લાઇનઅપ iPhoneનુ વેચાણ 6.7 મિલિયન યૂનિટ રહ્યું છે, આ અમેઝોન પર 106,600 રૂપિયામાં તમને મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget