શોધખોળ કરો

Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ

K20 અને K20 Pro સ્માર્ટફોન 22 જુલાઈથી ફ્લેશ સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને Mi.com પર સેલ માટે ઉપલબ્ધ રહેશે

નવી દિલ્હી: શાઓમીએ પોતાની નવી K સીરીઝના મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન K20 અને K20 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ આ બન્ને સ્માર્ટફોન મે મહિનામાં ચીનમાં લોન્ચ કર્યા હતા. K20 અને K20 Pro સ્માર્ટફોન 22 જુલાઈથી ફ્લેશ સેલ દ્વારા ફ્લિપકાર્ટ અને Mi.com પર સેલ માટે ઉપલબ્ધ રહેશે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ શાઓમીએ ક્વોલકૉમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 730 ચિપસેટથી લેસ K20 સ્માર્ટફોનની 6GB RAM/64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા રાખી છે. જ્યારે 6GB/128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. શાઓમીના આ બન્ને સ્માર્ટફોનની પ્રથમ સેલ દરમિયાન યૂઝર્સને ICICI ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયા કેશબેક મળશે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ જ્યારે 855 ચિપસેટથી લેસ K20 Proની 6GB RAM/128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા, જ્યારે 8GB RAM/256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 30,999 રૂપિયા રાખવામાં આવી છે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ K20 અને K20 Pro સ્માર્ટફોનમાં ફોનમાં 6.39 ઇંચની ફૂલ HD પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. શાઓમીએ પોતાના K સીરીઝના બન્ને સ્માર્ટ ફોન્સમાં પોપ અપ સેલ્ફી ફિચરનો ઉપયોગ કર્યો છે. અને યૂએસબી ટાઈપ C સાથે 27wનું ફાસ્ટ ચાર્જર આપ્યું છે. Pop up સેલ્ફી કેમેરા સાથે શાઓમીએ K20 અને K20 Pro ભારતમાં કર્યા લોન્ચ, પ્રથમ સેલમાં મળશે કેશબેક ઓફર્સ બન્ને ફોનના કેમેરામાં કોઈ અંતર નથી. બન્ને ફોનમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. 48 મેગાપિક્સલનો મેઇન રિયર સેન્સર છે, જ્યારે 8 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલના બે સેન્સર છે. બન્નેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે અને 4000mAh બેટરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget