શોધખોળ કરો

Jio vs Airtel: 395 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં કોણ આપી રહ્યું છે વધું ફાયદો ? જાણો દરેક ડિટેલ્સ

Jio vs Airtel Rs 395 Recharge Plan Comparison: Airtel અને Reliance Jio બંને ભારતીય ટેલિકોમ માર્કેટમાં તેમનો હિસ્સો વધારવા ગ્રાહકોને નવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે

Jio vs Airtel Rs 395 Recharge Plan Comparison: Airtel અને Reliance Jio બંને ભારતીય ટેલિકોમ માર્કેટમાં તેમનો હિસ્સો વધારવા ગ્રાહકોને નવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. બંને કંપનીઓ તેમની યોજનાઓમાં ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપવામાં વ્યસ્ત છે. હવે બંને ટેલિકોમ દિગ્ગજોની નજર 395 રૂપિયાના રિચાર્જ પ્લાન પર છે. તમને જણાવી દઈએ કે આ બંને લોકોને 395 રૂપિયાના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. હવે આ પ્લાનને લઈને બંને ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને તેમના પ્લાન વેચવા માટે ઘણા ફાયદાઓ આપી રહી છે.

એરટેલે 395 રૂપિયાના પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. યૂઝર્સ પહેલા 56 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકે છે. હવે તેઓ આ યોજનાનો લાભ 70 દિવસ સુધી મેળવી શકશે. બંને 395 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અલગ-અલગ સુવિધાઓ આપી રહ્યા છે.

જિઓના પ્લાનમાં મળશે JioCinema, JioTV નો એક્સેસ 
395 રૂપિયાનો પ્લાન ખરીદનારા યૂઝર્સને કંપની ઘણી સુવિધાઓ આપી રહી છે. Jioનો પ્લાન ખરીદવાથી યૂઝર્સ JioCinema, JioTV અને JioCloud ના લાભ મેળવે છે. 84 દિવસના આ પ્લાનમાં તમને 1000 SMSની સુવિધા સાથે અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 6GB ડેટાનો લાભ મળે છે. તમે 5G સ્પીડનો પણ આનંદ માણી શકશો.

એરટેલના પ્લાનમાં મળશે HelloTunes, Wynk Music નો એક્સેસ 
Jio સાથે સ્પર્ધા કરવા માટે એરટેલે તેના 395 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસ સુધી લંબાવી છે. આ ઉપરાંત 600 ફ્રી SMS અને 6GB ડેટા સાથે યૂઝર્સને HelloTunes, Apollo 24/7 Circle અને ફ્રી Wynk Musicની ઍક્સેસ પણ મળે છે.

જાણો બીજા કયા મળી રહ્યાં છે ફાયદાઓ 
બંને પ્લાનની વેલિડિટી અને સર્વિસમાં થોડો તફાવત છે. જ્યારે Jio 1000 SMSની સર્વિસ આપી રહ્યું છે, Jio 600 SMSની સેવા આપી રહ્યું છે. જ્યારે એરટેલ આ પેકમાં 70 દિવસની વેલિડિટી આપે છે, જ્યારે Jio 84 દિવસની વેલિડિટી આપે છે. વળી, બંને ટેલિકોમ ઓપરેટર્સ યૂઝર્સ 6 જીબી ડેટાનો લાભ આપી રહ્યા છે.

                                                                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Embed widget