શોધખોળ કરો

ખરેખરમાં Mobile Sim Card થઇ રહ્યાં છે બંધ ? તમને પણ આવ્યો હોય આ મેસેજ તો સાવધાન ?

Mobile Sim Card Fraud News: BSNL સિમ યૂઝર્સને તેમના ફોન પર સતત મેસેજ મળી રહ્યાં છે કે સિમ બંધ થઈ ગયું છે. જેના કારણે લોકો ભારે પરેશાન છે

Mobile Sim Card Fraud News: BSNL સિમ યૂઝર્સને તેમના ફોન પર સતત મેસેજ મળી રહ્યાં છે કે સિમ બંધ થઈ ગયું છે. જેના કારણે લોકો ભારે પરેશાન છે. એટલું જ નહીં મેસેજમાં ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAIનું નામ પણ લેવામાં આવ્યું છે. લોકોને મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે TRAI ટૂંક સમયમાં જ 24 કલાકની અંદર તેમના BSNL સિમ કાર્ડને સંપૂર્ણપણે બ્લોક કરવા જઈ રહ્યું છે.

સિમ કાર્ડ બંધ કરવા પાછળનું કારણ KYC પ્રક્રિયા પૂર્ણ ન થવાનું કહેવાય છે. ટ્રાઈ એવા લોકોના સિમ કાર્ડ બંધ કરશે જેમની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી. આ સિવાય મેસેજમાં એક નંબર પણ આપવામાં આવ્યો છે. જેના પર કોલ કરીને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જે પછી તમે તમારા સિમને સ્વિચ ઓફ થવાથી બચાવી શકશો. પરંતુ જો તમે અમારી વાત માનતા હોવ તો ભૂલથી પણ આવું ન કરો. આ એક છેતરપિંડીનો સંદેશ છે. જે લોકોને હેરાન કરવા અને તેમની મહત્વની માહિતી મેળવવા માટે કરવામાં આવી રહી છે.

આવા ફ્રૉડ મેસેજથી રહો સાવધાન 
તમને જણાવી દઈએ કે પીઆઈબીએ આ મેસેજની હકીકત તપાસીને લોકોને જાગૃત કર્યા છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. જેમાં લોકોને આવા મેસેજ અને કોલને અવગણવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય લોકોને મેસેજમાં ઉલ્લેખિત કોઈપણ નંબર પર ફોન કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આના કારણે તમારો મહત્વપૂર્ણ ડેટા ખોટા હાથમાં આવી શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.


ખરેખરમાં Mobile Sim Card થઇ રહ્યાં છે બંધ ? તમને પણ આવ્યો હોય આ મેસેજ તો સાવધાન ?

કોઇની પણ સાથે શેર ના કરો સિક્રેટ જાણકારી 
આવી છેતરપિંડીથી પોતાને બચાવવા માટે તમારી બેંકની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. આ સિવાય જો કોઈ મેસેજ કે કોલ અંગે શંકા હોય તો તરત જ ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

                                                                                                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
EPF  એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
EPF એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Embed widget