શોધખોળ કરો

Hanuman Jayanti 2023 Stickers: વૉટ્સએપ આ રીતે બનાવીને દોસ્તોને મોકલો 'હનુમાન જયંતિ'ના સ્ટીકર, આવી છે પ્રૉસેસ......

તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા 'હનુમાન જયંતિ'ના સ્ટીકર્સ મોકલવા માંગો છો, તો અહીં અમે તેમને એક બેસ્ટ અને ઇઝી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. જાણો.... 

Hanuman Jayanti 2023 Stickers: આગામી 5 એપ્રિલ, 2023ના દિવસે દેશભરમાં પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ એટલે કે 'હનુમાન જયંતિ'ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 'હનુમાન જયંતિ' આમ તો હિન્દુ ધર્મનો મોટો તહેવાર માનવામાં આવે છે, આ દિવસે લોકો એકબીજાને 'હનુમાન જયંતિ'ની શુભેચ્છા પણ પાઠવે છે, જોકે, આજના આધુનિક યુગમાં જો તમે તમારા સગા-સંબંધી કે દોસ્તોને 'હનુમાન જયંતિ'ની શુભેચ્છા પાઠવવા માટે ડિજીટલ વેનો ઉપયોગ કરો છો, તો તમારા માટે વૉટ્સએપ સ્ટીકર બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ માટે તમારે અહીં બનાવેલા ખાસ લેટેસ્ટ 'હનુમાન જયંતિ' સ્ટીકર્સનો ઉપયોગ કરવો પડશે.  

તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા 'હનુમાન જયંતિ'ના સ્ટીકર્સ મોકલવા માંગો છો, તો અહીં અમે તેમને એક બેસ્ટ અને ઇઝી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. જાણો.... 

WhatsApp પર આ રીતે મોકલો Hanuman Jayanti 2023 Stickers - 

સૌથી પહેલા તમારે પોતાના Android સ્માર્ટફોનમાં Whatsapp ને ઓપન કરવાનુ છે. 
હવે જે પણ ચેટ ગૃપમાં તમારે 'હનુમાન જયંતિ'ના સ્ટીકરો મોકલવા છે, તે ચેટને ઓપન કરો. 
હવે ચેટમાં ટાઇપિંગ પર દેખાઇ રહેલી Emoji પર ટેપ કરો.
અહીં તમારે Emoji, Gif અને Stickersનો ઓપ્શન દેખાશે. તમે Stickers પર ક્લિક કરીને + આઇકૉન પર ટેપ કરી દો. 
આ પછી બૉટમમાં દેખાઇ રહેલી Discover Stickers Apps પર ટેપ કરો. 
નેક્સ્ટ વિન્ડોમાં ઉપર દેખાઇ રહેલા સર્ચ બારમાં જઇને Hanuman Jayanti 2023 Stickers લખીને ટાઇપ કરો. 
હવે તમારે કેટલીય એપ્સના ઓપ્શન દેખાશે, અહીંથી તમે તમારી પસંદગીનુ સ્ટીકર એપને ડાઉનલૉડ કરી શકો છો.
એપ ડાઉનલૉડ થયા બાદ તમે જ્યારે તમે આને ઓપન કરશો તો તમારે કેટલાય સ્ટીકર પેક દેખાશે. 
અહીં જે પણ પેક તમને પસંદ આવે છે, તેના બાજુમાં દેખાઇ રહેલા + આઇકૉન પર ટેપ કરો અને ADD પર ક્લિક કરી દો. 
હવે જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો, અને સ્ટીકર પર જશો, તો તમારે ઉપર ડાઉનલૉડેડ સ્ટીકર પેક દેખાશે. આ પેકમાંથી તમે કોઇપણ સ્ટીકર પોતાના દોસ્તો તથા પરિવારજનોને આસાનીથી મોકલી શકો છો. 

 

Salangpur Hanuman: હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ? પહેલા વાંચી લો આ સમાચાર

Salangpur Hanuman: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


Hanuman Jayanti 2023 Stickers: વૉટ્સએપ આ રીતે બનાવીને દોસ્તોને મોકલો 'હનુમાન જયંતિ'ના સ્ટીકર, આવી છે પ્રૉસેસ......

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget