શોધખોળ કરો

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. TRAIના નવા નિયમને કારણે યુઝર્સને OTP મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

TRAI new rule: 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી લાખો મોબાઈલ યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેમને બેંક દ્વારા મોકલવામાં આવતા OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) 1 ઓક્ટોબર 2024થી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં OTT લિંક, URL, APKની લિંક વાળા મેસેજને બ્લોક કરવામાં આવશે. દૂરસંચાર નિયામક 1 સપ્ટેમ્બરથી આને લાગુ કરવાનું હતું, જેને ટેલિકોમ ઓપરેટર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સની માંગ પર 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું.

દૂરસંચાર નિયામક 1 ઓક્ટોબરથી નકલી કૉલ અને મેસેજ પર અંકુશ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. આમાં યુઝર્સને એવા કોઈ ટેલિમાર્કેટર અને સંસ્થા તરફથી મેસેજ કે કૉલ નહીં આવે, જે વ્હાઇટલિસ્ટેડ નથી. આવી સ્થિતિમાં જે બેંક કે પેમેન્ટ પ્લેટફોર્મે પોતાને વ્હાઇટલિસ્ટ નથી કર્યા, તે બેંક કે પ્લેટફોર્મના યુઝર્સને OTP વાળા મેસેજ રિસીવ નહીં થાય. OTP વગર ઓનલાઈન પેમેન્ટ કરવું શક્ય નથી.

DoT અને TRAIએ દેશના કરોડો મોબાઈલ યુઝર્સને નકલી કૉલ્સ અને મેસેજથી મુક્તિ અપાવવા માટે નિયમો કડક કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, ટ્રાઈએ ટેલિકોમ ઓપરેટર્સને કહ્યું છે કે તે તમામ કંપનીઓને રજિસ્ટર કરે જે OTP અને અન્ય જરૂરી માહિતી યુઝર્સને SMS દ્વારા ઉપલબ્ધ કરાવે છે. જો, કંપનીને રજિસ્ટર નહીં કરવામાં આવે તો યુઝર્સને SMS નહીં આવે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી મેસેજ અને કૉલ્સ દ્વારા કરોડો રૂપિયાના ફ્રોડના કેસ આવી ચૂક્યા છે. મોટાભાગના કેસોમાં હેકર્સ યુઝર્સને SMS દ્વારા નકલી લિંક, APK ફાઈલની લિંક વગેરે મોકલી રહ્યા હતા. આ લિંક પર ક્લિક કરતાં જ યુઝર્સની વ્યક્તિગત માહિતી અને ડિવાઈસનો એક્સેસ હેકર્સ પાસે પહોંચી જતો હતો અને મોટા પાયે ફ્રોડ કરવામાં આવતું હતું.

દૂરસંચાર નિયામકે ટેલિકોમ ઓપરેટર્સને કહ્યું છે કે OTP, લિંક જેવી મહત્વપૂર્ણ માહિતી વાળા મેસેજ માટે એક નિશ્ચિત ટેમ્પ્લેટનું પાલન કરવામાં આવે, જેથી નકલી મેસેજને ટ્રેક કરવામાં સરળતા રહે. આ ઉપરાંત બેંકિંગ કે અન્ય સેવા પ્રદાન કરનારી એજન્સીઓને વ્હાઇટલિસ્ટ કરવામાં આવે, જેથી તેમના મેસેજ યુઝર્સને પ્રાપ્ત થઈ શકે. નવા નિયમ અનુસાર, જે એજન્સીઓ વ્હાઇટલિસ્ટેડ નથી તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ નેટવર્ક દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે OTP પ્રાપ્ત નહીં થાય.

આ પણ વાંચોઃ

Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે? NDA ના પ્રચંડ વિજય બાદ ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ આપ્યા સ્પષ્ટ સંકેત
Bihar election 2025: શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે?
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Embed widget