શોધખોળ કરો

વૉટ્સએપ ડિસઅપેયરિંગ મેસેજઃ કઇ રીતે કરે છે કામ આ ફિચર, આ રીતે કરો એનેબલ અને ડિસેબલ, મળશે ફોનની સ્પીડ વધારવામાં મદદ

આ ફિચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદ કરે છે. આને યૂઝરને પોતાના વૉટ્સએપના સેટિંગ્સમાં જઇને Enable કે Disable કરવુ પડે છે.

WhatsApp Users: વૉટ્સએપ યૂઝર માટે સતત નવા ફિચર લાવે છે. આમાં યૂઝર્સને વધુ સુવિધાઓ મળે છે. વૉટ્સએપમાં Disappearing Messagesનુ એક ફિચર છે. આ ફિચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદ કરે છે. આને યૂઝરને પોતાના વૉટ્સએપના સેટિંગ્સમાં જઇને Enable કે Disable કરવુ પડે છે. આનો ફાયદો એ થાય  છે કે, તમારા મેસેજ એક ટાઇમ બાદ ઓટોમેટિકલી ડિલીટ થઇ જાય છે. આનાથી ફોનની મેમરી બચે છે, અને ફોન સ્લૉ નથી થતો. 

Whatsapp અનુસાર, જ્યારે તમે Disappearing Messages ફિચરને ઇનેબલ (Enable) કરો છો તો તમને 24 કલાક, 7 દિવસ કે 90 દિવસના સમય સિલેક્ટ કરવાનો હોય છે. આનો અર્થ તમે જે પણ ટાઇમ સિલેક્ટ કરશો તે પછી મેસેજ ઓટોમેટિકલી ફોનમાંથી ડિલીટ થઇ જશે. આ વાતને ધ્યાનમાં રાખો કે આ માત્ર તે જ મેસેજ પર લાગુ પડશે. જે આ સેટિંગ્સ બાદ મોકલવામાં આવશે કે રિસીવ કરવામાં આવશે. 

યૂઝર કોઇ ઇન્ડિવિડ્યૂઅલ ચેટ માટે પણ આને ઓન કે ઓફ કરી શકો છો. કોઇ ગૃપ ચેટ માટે પણ આમ કરી શકાય છે. આ ઉપરાંત કોઇપણ ગૃપ માટે એડમિન Disappearing Messages ફિચરને ઓન કે ઓફ કરી શકો છો જો કોઇ ગૃપ મેમ્બર કોઇ મેસેજને 24 કલાક, 7 દિવસ કે પછી 90 દિવસ સુધી નથી જોતો, તો ઓટોમેટિકલી ડિલીટ થઇ જશે. 

Iphone અને Androidમાં Disappearing Messages કઇ રીતે ઓન કરશો?

સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો.
ત્યારબાદ નામ પર ટેપ કરો. 
આ પછી Disappearing Messages પર ટેપ કરો. 
આ પછી તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો ટાઇમ સિલેક્ટ કરી શકો છો. 

Iphone અને Androidમાં disappearing messages કઇ રીતે કરશો બંધ

આ ફિચરને ઓન કર્યા બાદ તે ચેટના મેસેજ ઓટોમેટિક ડિલીટ નહીં થાય. 
સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો. 
ત્યારબાદ નામ પર ટેપ કરો. 
આ પછી Disappearing Messages પર ટેપ કરો, અને તેને બંધ કરી દો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget