Continues below advertisement

Cm

News
'સરકારે પોતાની વ્યવસ્થા પુરી કરી હોત તો દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ન જાત '
'સરકારે તમામ સારવારના રેટ નક્કી કર્યા પણ જ્યારે બિલ હાથમાં આવે છે ને રડવું આવે છે'
Gujarat HRCT Scan Price: કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર,  HRCT સીટી સ્કેનના મહતમ ભાવ 3 હજાર કરાયા નક્કી
ગુજરાતના ક્યા શહેરમાં વેપારીઓએ લેવી પડશે ફરજિયાત વેક્સિન? શિક્ષકોને ક્યાં સોપાઇ કોરોના જવાબદારી?
ગુજરાતની સંસ્થાઓના ટ્રસ્ટીઓના આત્માને ઝંઝોડવો જરૂરી છે.... થોડા દિવસ મંદિરની સેવા ઓછી થશે તો પણ ભગવાન પ્રસન્ન હશે કે....
મોરબીના આ દાદા કોરોનાના ગરીબ દર્દીઓને શોધી શોધીને ઘરે ટિફિન મોકલાવે છે, આપણા માટે સાચા અર્થમાં ભગવાન આ બાબા છે....
આજે કોરોના અને ઈન્સાનિયત વચ્ચે જંગ છે, આજે ઈન્સાનિયતને બચાવવા તમામ સંસ્થાઓએ મેદાનમાં આવવું પડે.......
હું તો લોકો માટે મારો રૂમ પણ આપી દેવા તૈયાર છું, મારે મહિનો અગવડ વેઠવી પડશે તો એ વેઠવાની તૈયારી છે...
સ્મશાનની બહાર લાઈન, એમ્બ્યુલન્સની લાઈન, સ્મશાનમાં જગા ના મળે...આ બધું જોઈને હું પણ દુઃખી જ છું પણ...
અમે આપેલું ધન, ભગવાનનાં ચરણોમાં મૂકેલું ધન કેમ્પસ મોટાં કરવા જ વપરાય છે ? કેમ ધાર્મિક સંસ્થાઓનાં લોકોનાં દર્દ દેખાતાં નથી ?
કોરોનાની પહેલી લહેર વખતે અમે શ્રમિકો માટે સ્કૂલ ખોલી દીધેલી, જમવાની વ્યવસ્થા કરેલી, ક્રિકેટ રમવાની વ્યવસ્થા પણ કરેલી....
બીજાનું હિત કરવાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી, આ કપરા કાળમાં તમામ સંસ્થાઓ લોકો માટે પોતાનાં સંસાધનો આપે એ જ સાચો ધર્મ છે...
Continues below advertisement
Sponsored Links by Taboola