શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
હું તો બોલીશ : કોણ કરશે 10,000 કરોડનો ત્યાગ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે કાયદાકીય કાર્યવાહી થઇ છે. દુઃખ સાથે કહેવું પડે છે એ આ સંપ્રદાયમાં ભાગલા પડી ગયા છે. આજે સુરક્ષાની વચ્ચે સંતોને વડોદરા કોર્ટ લઇ જવાયા હતા. વડોદરા કોર્ટથી સંતો વિડીયો કોન્ફરન્સ મારફતે હાઇકોર્ટ સાથે જોડાયા હતા. હાઇકોર્ટે અંદાજે અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધી સુનાવણી હાથ ધરી હતી.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement