શોધખોળ કરો

KYC ફોર્મમાં બેન્કોને બતાવવું પડી શકે છે તમારા ધર્મનું નામ

એનઆરઓ અનિવાસી ભારતીઓ માટે ભારતમાં સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટની સુવિધા છે જેમાં તે ભારતમાં કમાણી કરેલી રકમને જમા કરી શકે છે.

નવી દિલ્હીઃ બેન્ક જલદી પોતાના નો યોર કસ્ટમર (KYC) ફોર્મ્સમાં એક નવી કોલમ તોડી શકે છે જેમાં ગ્રાહકને પોતાના ધર્મનો ઉલ્લેખ કરવો પડશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં ફેરફાર થવાના કારણે બેન્કો માટે આ જરૂરી થઇ ગયું છે. નિયમોમાં ફેરફાર મુસ્લિમો સિવાય પસંદગીના ધાર્મિક લઘુમતિઓને એનઆરઓ એકાઉન્ટ ખોલવા તથા  સંપત્તિ ખરીદવાની સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે. એનઆરઓ અનિવાસી ભારતીઓ માટે ભારતમાં સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટની સુવિધા છે જેમાં તે ભારતમાં કમાણી કરેલી રકમને જમા કરી શકે છે. નાગરિકતા સંશોધન કાયદાની જેમ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા 2018માં  જાહેર ફેમામાં સંશોધન એ પ્રવાસીઓ સુધી સિમિત કરવામાં આવ્યા છે જે પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનના  લઘુમતી સમુદાયો (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)થી આવે છે અને લોંગ ટર્મ વિઝા ધરાવે છે. લોંગ ટર્મ વિઝા રાખનારા આ લોકો ભારતમાં રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે અને બેન્ક ખાતું પણ ખોલી શકે છે. સંશોધિત નિયમોમાં નાસ્તિકો, મુસલમાન, પ્રવાસીઓ તથા મ્યાનમાર, શ્રીલંકા તથા તિબ્બતના પ્રવાસીઓને સામેલ કરવામાં આવ્યા નથી. ફેમા રેગ્યુલેશનના શેડ્યૂલ 3માં સંશોધન અનુસાર, ભારતમાં રહેતા લોંગ ટર્મ વિઝા રાખનારા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના લઘુમતીઓના લોકોને ફક્ત એક એનઆરઓ એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તે લોકો નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઇઓ હેઠળ ભારતના નાગરિક થઇ જશે તો તેમને એનઆરઓ એકાઉન્ટને રેસિડેન્સ ખાતામાં બદલી દેવામાં આવશે. ફેમાના નિયમો અનુસાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો કે જેમને ભારતમાં લોંગ ટર્મ વિઝા આપવામાં આવ્યા છે તે ભારતમાં ફક્ત એક સ્થાવર રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget