શોધખોળ કરો
ડિજીટલ ઈકોનોમી માટે ‘નોટબંધી’ બાદ ‘ચેકબંધી’ના મૂડમાં મોદી સરકાર!
1/4

મોટાભાગે વ્યાપારિક લેવડ દેવળ ચેક દ્વારાજ થાય છે. હાલમાં 95 ટકા ટ્રાંજેક્શન કેશ અથવા ચેક દ્વારા થાય છે. સરકારએ આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 2.5 ખરબ ડિજિટલ ટ્રાંજેક્શનનો ટારગેટ રાખ્યો છે. આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે સરકાર ચેક બુક પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવી શકે છે.
2/4

પ્રવીણ ખંડેલવાલ અનુસાર નોટબંધી પહેલા કેન્દ્ર સરકાર લગભગ 25 હજાર કરોડ રૂપિયા નવી કરેંસી છપાવી હતી અને છ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ કરેંસીની સુરક્ષા પર ખર્ચ કરતી હતી. આ ખર્ચને જોતા હવે કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેશમાં બદલવા માગે છે.
Published at : 21 Nov 2017 04:08 PM (IST)
View More























