શોધખોળ કરો

સુપરસ્ટાર રજનીકાંતે કહ્યુ- CAAથી મુસ્લિમોને કોઇ ખતરો નથી, NPRને ગણાવ્યું આવશ્યક

સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતા કહ્યું હતું કે, કાયદાથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. રજનીકાંતે એનપીઆરનું સમર્થન કર્યું અને કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર ખૂબ જરૂરી છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઇ રહ્યો ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે મોટું નિવેદન આપ્યું છે. ફિલ્મ એક્ટર અને સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતા કહ્યું હતું કે, કાયદાથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. રજનીકાંતે એનપીઆરનું સમર્થન કર્યું અને કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર ખૂબ જરૂરી છે. રજનીકાંતે કહ્યું કે, સીએએથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. જો કોઇને મુશ્કેલી આવે છે તો તેના માટે અવાજ ઉઠાવનાર પ્રથમ વ્યક્તિ હું હોઇશ. કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે ભારતીય લોકોને સીએએથી કોઇ પરેશાની નહી થાય. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાના સ્વાર્થી હિતો માટે સીએએ વિરુદ્ધ લોકોને ભડકાવી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો માટે તેમણે ધાર્મિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યુ કે, મુસ્લિમોને કેવી રીતે દેશની બહાર કરવામાં આવી શકે છે કારણ કે તેઓએ દેશના ભાગલા સમયે જાતે જ દેશમાં રહેવાનું પસંદ કર્યું હતું. એનપીઆરનું સમર્થન કરતા રજનીકાંતે કહ્યું કે, આ અભિયાન ખૂબ જરૂરી છે અને કોગ્રેસના નેતૃત્વની સરકારે અગાઉ આવું કર્યું હતું. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર કહી ચૂકી છે કે કોઇ પણ હિસાબે સીએએ કાયદો પાછઓ ખેંચવામાં નહી આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget