શોધખોળ કરો

Rakhi Sawant Divorce: રાખી સાવંતના લગ્નમાં ભંગાણ, પતિ રિતેશથી અલગ થવાનો લીધો નિર્ણય, લખી આ ઇમોશનલ પોસ્ટ

ટીવી સીરિયલની અભિનેત્રી રાખી સાવંતે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કથિત પતિ રિતેશ સિંહથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિતેશથી અલગ થવાની જાહેરાત કરી છે.

ટીવી સીરિયલની અભિનેત્રી રાખી સાવંતે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કથિત પતિ રિતેશ સિંહથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિતેશથી અલગ થવાની જાહેરાત કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું છે કે બિગ બોસ શો પછી તેના જીવનમાં ઘણું બધું થયું. તેને કેટલીક બાબતોની જાણ નહોતી. બાદમાં બંનેએ સાથે મળીને આ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, હવે આ કપલ સ્વેચ્છાએ એકબીજાથી અલગ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, આ બધું જ ખૂબ જ  દુઃખદ અને તોડી દેનાર છે”

રાખી સાવંતે તલાક પહેલા સોશિયલ મીડિયા પર અનેક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “હું પ્રાર્થના કરું છું કે, આ મુશ્કેલ સમયમાં ભગવાન મને હિંમત આપશે અને સંભાળશે”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

">

રાખી સાવંતનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન હાંસલ કરનાર રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી બિગ બોસમાં જોવા મળી રહી છે. પરંતુ આ વખતે તેના પતિ રીતેશે પણ ઘરમાં એન્ટ્રી લીધી હતી અને આ પહેલીવાર હતું, જ્યારે બધાએ રાખીના પતિને જોયો હતો. રિતેશ ઘરની અંદર ઘણી વખત રાખી સાથે ગેરવર્તણૂક કરતો હતો, જેના માટે સલમાન ખાને પોતે રિતેશને અટકાવ્યો હતો. ત્યારથી બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી.  રિતેશને બિગ બોસમાંથી બેઘર કરાયો હતો.  હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.

 

.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget