શોધખોળ કરો

SURAT: કૂવામાંથી મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ, હત્યા થઈ કરી લાશ ફેંકી દેવામાં આવી હોવાની શંકા

સુરત: કૂવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેતર માલિકને કૂવામાં મૃતદેહ નજરે ચડતા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.

સુરત: કામરેજના અબ્રામા ગામે ખેતરના કૂવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેતર માલિકને કૂવામાં મૃતદેહ નજરે ચડતા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી. કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. અજાણ્યા પુરૂષની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.

ભાલ પંથક પ્રશાસનના પાપે સંપર્ક વિહોણું

ભાવનગરઃ ભાલ પંથકમાં કાળુભાર અને રંધોળી નદીના પાણી ઘૂસી જતા દેવળીયા અને પાળીયાદ ગામ સંપર્ક વિહોણું થયું હતું જોકે સરકાર દ્વારા મનફાવે તે રીતે મીઠા ઉદ્યોગ માટે ભાલ પંથકમાં જમીન ફાળવી દેતા આસપાસના ગામોની હાલત ૧૦ વર્ષથી ખરાબ બની છે હાલ મહા મહેનતે વાવેલો ખેડૂતનો પાક પણ વરસાદના પાણીમાં ગરકાવ થયો છે ભાવનગરની નબળી નેતાગીરીના કારણે આજ સ્થિતિ રહી તો વરસાદના પાણી ભાલ પંથકમાં વિનાશ વેરશે તે નક્કી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાલના ગામડાઓને દર વર્ષે વરસાદના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે મીઠાના અગરના પાળાને કારણે નદીના પાણી દેવળિયા, પાળીયાદ સહિતના ગામ ફરતે ફેલાઈ જાય છે. આજે વહેલી સવારથી જ નદીઓના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. જેના કારણે ગામ તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો હતો. સાથે જ ઇમરજન્સીની સેવા પણ ગામોમાં ખોરવાઈ છે. મીઠાના પાળા નાબૂદ કરવા ગ્રામજનો દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જોકે ઉપરવાસમાંથી આવી રહેલ પાણીનો પ્રવાહ ક્યારે ધીમો પડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જોકે, ભાલ પંથકમાં વરસાદમાં સિઝન ખૂબ ઓછો નોંધાતો હોય છે, પરંતુ ઉપરવાસ વરસાદના કારણે નદીઓના પાણી ભાલ પંથકમાંથી કેનાલ મારફત દરિયામાં વહેતા હોય છે. પરંતુ મીઠાના અગરો ફાળવી દેતા મોટા પાળાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે પાણીના વહેણ પણ ફરી ગયા છે અને ગામમાં જે કોઝવે બનાવ્યો છે તે અત્યંત નીચો હોવાના કારણે વારંવાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી લોકોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થાય છે. લોકો પોતાના જીવના જોખમે શહેર તરફ આવી રહ્યા છે. જોકે બંને ગામો દેવળીયા અને પાળીયાદની વસ્તી 5000થી પણ વધુ છે. પ્રશાસનને જાણે ગ્રામ્ય વિસ્તારોમાં કાંઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે.
થઈ રહ્યું છે

ઉપરવાસ પર સાધના કારણે ગ્રામજનોના ખેતરો ધોવાઈ ગયા. ઘેલો નદી અને રંધોળી નદીના પાણી ભાલમાં ઘૂસી ગયા. છ કલાક બાદ પણ સ્થાનિક પ્રશાસન મદદે પહોંચી શક્યું નથી. નદીઓના પાણી પુરની માફક વહેતા લોકો જીવના જોખમે અવર-જવર કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget