કોંગ્રેસે અકોટા બેઠક પરથી રણજીત ચૌહાણને ટિકિટ આપી છે.
2/6
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે આજે વડોદરાના 5 ઉમેદવારોને ફોનથી ઉમેદવારીપત્ર ભરવા કહી દીધું છે. આ ઉમેદવારોને મેંડેટ આપવામાં આવ્યા છે.
3/6
કોંગ્રેસે સયાજીગંજ બેઠક પરથી નરેન્દ્ર રાવતને ટિકિટ આપી છે.
4/6
કોંગ્રેસે માંજલપુર બેઠક પરથી ચિરાગ ઝવેરીને ટિકિટ આપી છે.
5/6
કોંગ્રેસ રાવપુરા બેઠક પરથી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ટિકિટ આપી છે.
6/6
કોંગ્રેસે વડોદરા શહેરની બેઠક પરથી અનિલ પરમારને ટિકિટ આપી છે.