શોધખોળ કરો
વડોદરાઃ રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં આગ, 8 લોકોના મોત
1/4

આગની દુર્ઘટનાને પગલે ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાક બાદ આગ પર કાબૂ મળવ્યો હતો.
2/4

દુકાનમા લાગેલી આગથી ફટાકડા ફુટવા લાગ્યા હતા અને સાથે બે ગેસના સિલિંડર ફાટ્યા હતા જેના લીધે મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થતા ઉપરના માળે ગયેલા ગ્રાહકો તેમજ દુકાનદારના પરિવારજનો ઉપરથી પડી દિવાલ નચી દબાઇ ગયા હતા.
Published at : 29 Oct 2016 08:16 AM (IST)
Tags :
FireView More



















