શોધખોળ કરો

વડોદરાઃ રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં આગ, 8 લોકોના મોત

1/4
આગની દુર્ઘટનાને પગલે ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાક બાદ આગ પર કાબૂ મળવ્યો હતો.
આગની દુર્ઘટનાને પગલે ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાક બાદ આગ પર કાબૂ મળવ્યો હતો.
2/4
દુકાનમા લાગેલી આગથી ફટાકડા ફુટવા લાગ્યા હતા અને સાથે બે ગેસના સિલિંડર ફાટ્યા હતા જેના લીધે મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થતા ઉપરના માળે ગયેલા ગ્રાહકો તેમજ દુકાનદારના પરિવારજનો ઉપરથી પડી દિવાલ નચી દબાઇ ગયા હતા.
દુકાનમા લાગેલી આગથી ફટાકડા ફુટવા લાગ્યા હતા અને સાથે બે ગેસના સિલિંડર ફાટ્યા હતા જેના લીધે મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થતા ઉપરના માળે ગયેલા ગ્રાહકો તેમજ દુકાનદારના પરિવારજનો ઉપરથી પડી દિવાલ નચી દબાઇ ગયા હતા.
3/4
તહેવાર નિમિતે આવી ગોઝારી દુર્ઘટના બનતા સમગ્ર વાડોઘોડિયા પંથકમાં એરેરાટી વ્યાપી ગઇ હતી વાઘોડિયાથી 20 કિ.મી. દૂર આવેલા રૂસ્તમપુરા ગામમાં છત્રી બજાર આવેલી છએ. આ બજારમાં નીચે દુકાન અને ઉપર રહેણાંક ઘર ધરાવતાં બે મકાનો આજુબાજુમાં આવેલા છે. બે મકાનો પૈકી એક મકાનમાં નીચે ઇંદ્રીશભાઇ ખત્રી અનાજ-કરિયાણ કટલેરી સામાનની દુકાન ધરાવે છે. ત્યાં જ ફટાકડાની દુકાન પણ કરી હતી. દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
તહેવાર નિમિતે આવી ગોઝારી દુર્ઘટના બનતા સમગ્ર વાડોઘોડિયા પંથકમાં એરેરાટી વ્યાપી ગઇ હતી વાઘોડિયાથી 20 કિ.મી. દૂર આવેલા રૂસ્તમપુરા ગામમાં છત્રી બજાર આવેલી છએ. આ બજારમાં નીચે દુકાન અને ઉપર રહેણાંક ઘર ધરાવતાં બે મકાનો આજુબાજુમાં આવેલા છે. બે મકાનો પૈકી એક મકાનમાં નીચે ઇંદ્રીશભાઇ ખત્રી અનાજ-કરિયાણ કટલેરી સામાનની દુકાન ધરાવે છે. ત્યાં જ ફટાકડાની દુકાન પણ કરી હતી. દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
4/4
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે શુક્રવારે ઢળતી સાંજે દુકાનને અડિને આવલા મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ દુર્ઘટનમા દુકાને ખરીદી કરવા આવેલા ગ્રાહકો સહિત દુકાન માલિકના પરિવારનાં સભ્યો મળીને 8 લોકોના મોત થયા હતા.
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે શુક્રવારે ઢળતી સાંજે દુકાનને અડિને આવલા મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ દુર્ઘટનમા દુકાને ખરીદી કરવા આવેલા ગ્રાહકો સહિત દુકાન માલિકના પરિવારનાં સભ્યો મળીને 8 લોકોના મોત થયા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget