શોધખોળ કરો
પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું-'બીજો કોઇ રસ્તો નહોતો'
1/6

2/6

વિદ્યાર્થિનીના આપઘાત સંદર્ભે પોલીસે તેના પિતાનું નિવેદન લીધું હતું તેમણે કહ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા પુત્રી ઘરે આવી હતી.તે સમયે તેણે એક્ઝામમાં ફેઇલ થઇ હોવાનું અને બીજી વખત જે પરીક્ષા આપી છે તેમાં પણ ફેઇલ થાય તેવો ડર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં હતી. ડીએનબીમાં ફેઇલ થઇ તો વાંધો નહિ તેવું આશ્વાસન પણ આપ્યું હતું.
Published at : 04 Feb 2017 11:31 AM (IST)
View More






















