શોધખોળ કરો

'મારા મોતની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ બોવ બધા જવાબાદાર છે', સુરતના બિઝનેસમેનનો આપઘાત

1/9
2/9
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 3 એપ્રિલે હિરેન હોટલમાં આવ્યો હતો અને બે દિવસ માટે રૂમ બુક કરાવી હતી. ગઈ કાલે બપોરે ફોન પછી પણ રૂમમાંથી કોઇ વળતો જવાબ ન આવતા હોટલના પાર્ટનર ઇમરાનભાઇ રૂમની ડોર બેલ વગાડી હતી. રૂમમાંથી વળતો કોઇ જવાબ ન આવતા, હોટલ ભાગીદારે માસ્ટર કી દ્વારા રૂમનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ હિરેનપંખા ઉપર લટકતો જોઇ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 3 એપ્રિલે હિરેન હોટલમાં આવ્યો હતો અને બે દિવસ માટે રૂમ બુક કરાવી હતી. ગઈ કાલે બપોરે ફોન પછી પણ રૂમમાંથી કોઇ વળતો જવાબ ન આવતા હોટલના પાર્ટનર ઇમરાનભાઇ રૂમની ડોર બેલ વગાડી હતી. રૂમમાંથી વળતો કોઇ જવાબ ન આવતા, હોટલ ભાગીદારે માસ્ટર કી દ્વારા રૂમનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ હિરેનપંખા ઉપર લટકતો જોઇ ચોંકી ઉઠ્યા હતા.
3/9
હા, મીરાબેન, સંધ્યાબેન, પલક, ધ્રુવ, શાલીની, નેહા, મંત્રા બધાને પણ સોરી. તૃપાલી તો મારી પહેલાં જ નીકળી ગઈ છે આ દુનીયા છોડીને અને તેના પાછળ મારો જ હાથ છે. મારા માટે બે વ્યક્તિઓએ પોતાનો જીવ છોડ્યો છે. બસ એજ ગામમાં મારી દુનિયા અર્થ વિનાની બની ગઈ હતી. પ્લીઝ બધા લોકો મને માફ કરજો,મારે આ પગલું ભરવું ના હતું પણ મારી પાસે બીજા કોઈ રસ્તા પણ ના હતા.
હા, મીરાબેન, સંધ્યાબેન, પલક, ધ્રુવ, શાલીની, નેહા, મંત્રા બધાને પણ સોરી. તૃપાલી તો મારી પહેલાં જ નીકળી ગઈ છે આ દુનીયા છોડીને અને તેના પાછળ મારો જ હાથ છે. મારા માટે બે વ્યક્તિઓએ પોતાનો જીવ છોડ્યો છે. બસ એજ ગામમાં મારી દુનિયા અર્થ વિનાની બની ગઈ હતી. પ્લીઝ બધા લોકો મને માફ કરજો,મારે આ પગલું ભરવું ના હતું પણ મારી પાસે બીજા કોઈ રસ્તા પણ ના હતા.
4/9
વરાછા સ્થિત હિંમતનગર સોસાયટીમાં મારૂતિધામ એપાર્ટમેન્ટમાં રહેતા બિઝનેસમેન હિરેનકુમાર પ્રવિણભાઇ વિરાણી (ઉં.વ.21)એ વડોદરાની ધ પેસિફીક હોટલના રૂમ નંબર-303માં પંખા સાથે દોરડ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક સૂસાઇડ નોટ મળી હતી. ગઈ કાલે બપોર સુધી રૂમમાંથી સર્વિસ માટે ફોન ન આવતાં તપાસ કરતાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને જાણ કરાઈ હતી.
વરાછા સ્થિત હિંમતનગર સોસાયટીમાં મારૂતિધામ એપાર્ટમેન્ટમાં રહેતા બિઝનેસમેન હિરેનકુમાર પ્રવિણભાઇ વિરાણી (ઉં.વ.21)એ વડોદરાની ધ પેસિફીક હોટલના રૂમ નંબર-303માં પંખા સાથે દોરડ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક સૂસાઇડ નોટ મળી હતી. ગઈ કાલે બપોર સુધી રૂમમાંથી સર્વિસ માટે ફોન ન આવતાં તપાસ કરતાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને જાણ કરાઈ હતી.
5/9
વડોદરાઃ સુરતના વરાછામાં રહેતા બિઝનેસમેને વડોદરાની હોટેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે હોટલના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા તેણે ચાર પાનાની સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેણે પોતાના આ આપઘાત માટે અનેક લોકો જવાબદાર હોવાનું લખ્યું છે. એટલું જ નહીં, તેણે સૂસાઇડ નોટમાં તૃપાલીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના મોત પછી તે દુઃખી હતો.
વડોદરાઃ સુરતના વરાછામાં રહેતા બિઝનેસમેને વડોદરાની હોટેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે હોટલના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા તેણે ચાર પાનાની સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેણે પોતાના આ આપઘાત માટે અનેક લોકો જવાબદાર હોવાનું લખ્યું છે. એટલું જ નહીં, તેણે સૂસાઇડ નોટમાં તૃપાલીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના મોત પછી તે દુઃખી હતો.
6/9
પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પપ્પા-મમ્મી,કાકા-કાકી,મોટા કાકા અને મોટી કાકી,તથા રુચી-વિધી,માત્રી,નીનીત-જય,તથા મારા સૌથી વ્હાલા બા બધા જ મને માફ કરજો. હું આ પગલું એટલા માટે ભરું છું કે મારી જીંદગી અર્થવિહીન બની ગઈ છે. કેમકે છેલ્લા થોડા દિવસોમાં મારી જોડે એવું કંઈક બન્યું છે કે ના તો હું તેને ભુલાવી શકુ્ં એમ છું કે ના તો હું તેને લઈને આગળની લાઈફ પણ જીવી શકું એમ નથી.
પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પપ્પા-મમ્મી,કાકા-કાકી,મોટા કાકા અને મોટી કાકી,તથા રુચી-વિધી,માત્રી,નીનીત-જય,તથા મારા સૌથી વ્હાલા બા બધા જ મને માફ કરજો. હું આ પગલું એટલા માટે ભરું છું કે મારી જીંદગી અર્થવિહીન બની ગઈ છે. કેમકે છેલ્લા થોડા દિવસોમાં મારી જોડે એવું કંઈક બન્યું છે કે ના તો હું તેને ભુલાવી શકુ્ં એમ છું કે ના તો હું તેને લઈને આગળની લાઈફ પણ જીવી શકું એમ નથી.
7/9
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તૃપાલી હિરેનની પ્રેમિકા હતી. તેનું બે વર્ષ પહેલાં અવસાન થયા બાદ હિરેન નાસીપાસ થઇ ગયો હતો. આથી તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હિરેનના રૂમમાંથી થેલો મળી આવ્યો છે. આ સાથે તેના પાકિટમાં મળી આવેલા લાયસન્સ, પાન કાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ ઉપરથી તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તૃપાલી હિરેનની પ્રેમિકા હતી. તેનું બે વર્ષ પહેલાં અવસાન થયા બાદ હિરેન નાસીપાસ થઇ ગયો હતો. આથી તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હિરેનના રૂમમાંથી થેલો મળી આવ્યો છે. આ સાથે તેના પાકિટમાં મળી આવેલા લાયસન્સ, પાન કાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ ઉપરથી તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
8/9
અને હા, મારા મોતની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ બોવ બધા વ્યકિતઓ જવાબાદાર છે, જે લોકો પર સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો તે જ લોકો આજે મારી મોત ના જવાબદાર છે. પપ્પા-મમ્મી મને માફ કરજો હું તમારા માટે કંઈ ના કરી શક્યો એ વાત પર મને બોવ જ અફસોસ છે. મને પણ ખબર ના હતી કે ક્યારે આ દિવસ આવી જશે. હું મારા મિત્ર તથા સગાં સંબંધીઓને એક જ અપીલ છે કે પ્લીઝ મને મારી ભુલ થઈ હોય તો માફ કરજો અને બધાને જય સ્વામીનારાયણ . બધા વ્યક્તિને બસ એક જ પ્રાર્થના છે કે મારા મમ્મી-પપ્પાને સાચવજો. બાય. જય સ્વામીનારાયણ.
અને હા, મારા મોતની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ બોવ બધા વ્યકિતઓ જવાબાદાર છે, જે લોકો પર સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો તે જ લોકો આજે મારી મોત ના જવાબદાર છે. પપ્પા-મમ્મી મને માફ કરજો હું તમારા માટે કંઈ ના કરી શક્યો એ વાત પર મને બોવ જ અફસોસ છે. મને પણ ખબર ના હતી કે ક્યારે આ દિવસ આવી જશે. હું મારા મિત્ર તથા સગાં સંબંધીઓને એક જ અપીલ છે કે પ્લીઝ મને મારી ભુલ થઈ હોય તો માફ કરજો અને બધાને જય સ્વામીનારાયણ . બધા વ્યક્તિને બસ એક જ પ્રાર્થના છે કે મારા મમ્મી-પપ્પાને સાચવજો. બાય. જય સ્વામીનારાયણ.
9/9
તેણે લખ્યું છે કે, અને હા, હું કોઈકને થેન્કસ કહેવા માંગું છું મારી જીંદગી બદલવા માટે. બધા હળી મળીને રહેજો પપ્પા તમે ગુસ્સો નહીં કરતા બોવ પ્લીઝ. મમ્મી તમે શાંતીથી રહેજો. મારા બધા મિત્રોને પણ એક જ વિનંતી કરું છું કે પ્લીઝ મને માફ કરજો, અને ડીકે તારા સવાલનો જવાબ પણ એ જ છે કે મારી પાસે પૈસા કમાવા બધી લાઈનો હતી પણ હું છેલ્લા બે વર્ષથી મરી ગયો હતો. તેમ છતા તમારા બધા જોડે કોઈને લાગે નહિ કે મારી સાથે આવો બનાવ બન્યો છે એટલા માટે હસતા હસતા લાઈફ જીવતો હતો.
તેણે લખ્યું છે કે, અને હા, હું કોઈકને થેન્કસ કહેવા માંગું છું મારી જીંદગી બદલવા માટે. બધા હળી મળીને રહેજો પપ્પા તમે ગુસ્સો નહીં કરતા બોવ પ્લીઝ. મમ્મી તમે શાંતીથી રહેજો. મારા બધા મિત્રોને પણ એક જ વિનંતી કરું છું કે પ્લીઝ મને માફ કરજો, અને ડીકે તારા સવાલનો જવાબ પણ એ જ છે કે મારી પાસે પૈસા કમાવા બધી લાઈનો હતી પણ હું છેલ્લા બે વર્ષથી મરી ગયો હતો. તેમ છતા તમારા બધા જોડે કોઈને લાગે નહિ કે મારી સાથે આવો બનાવ બન્યો છે એટલા માટે હસતા હસતા લાઈફ જીવતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget