શોધખોળ કરો
વડોદરા: મુસ્લિમ યુવકે 12 હજાર માચિસની સળીથી બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ, જુઓ તસવીરો
1/3

દેશમાં કોમી એક્તા, શાંતિ અને ભાઈચારાની અપીલનો સંદેશો આપવા માટે મુસ્લિમ યુવકે માચિસની સળીથી ગણેશજીની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો હતો. મૂર્તિ બનાવનારા હુસેનખાન પઠાણનો મુખ્ય વ્યવસાય સાઈકલ રિપેરિંગ છે.
2/3

હુસેનખાન માત્ર ચાર ધોરણ પાસ છે. આ મૂર્તિ બનાવવામાં હુસેન ખાનને ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.
Published at : 15 Sep 2018 08:00 AM (IST)
Tags :
VadodraView More





















