શોધખોળ કરો

વડોદરાઃ યુવકને યુવતી સાથે બંધાયા પ્રેમસંબંધ, પછી શું આવ્યો કરુણ અંજામ?

1/4
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના કિશનનગરમાં રહેતા દિલીપ વણઝારા (ઉં.વ.28) અને શ્રીનગર સોસાયટીમાં રહેતી પૂનમ ઠાકર વચ્ચે પ્રેમસંબંધ હતા. ત્રણ મહિના પહેલા બે દિવસ બંને ભાગી ગયા હતા. જોકે, આ પછી દિલીપ પૂનમને તેના ઘરે મૂકી આવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના કિશનનગરમાં રહેતા દિલીપ વણઝારા (ઉં.વ.28) અને શ્રીનગર સોસાયટીમાં રહેતી પૂનમ ઠાકર વચ્ચે પ્રેમસંબંધ હતા. ત્રણ મહિના પહેલા બે દિવસ બંને ભાગી ગયા હતા. જોકે, આ પછી દિલીપ પૂનમને તેના ઘરે મૂકી આવ્યો હતો.
2/4
3/4
પૂનમના બે ભાઇઓ નરેશ મહેન્દ્રભાઇ ઠાકરે અને પ્રવિણ મહેન્દ્રભાઇ ઠાકરેએ ગઇ કાલે ગણેશ વિસર્જનમાં આવેલા પ્રવીણનું અપહરણ કર્યું હતું. બહેનના પ્રેમી દિલીપ વણઝારાને બાઇક પર અપહરણ કરીને નેશનલ હાઇવે- 8 ઉપર લોટસ હોટલ પાસે લઇ ગયા હતા. અહીં દિલીપને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી લાશને રોડની બાજુના નાળામાં ફેંકી દીધી હતી.
પૂનમના બે ભાઇઓ નરેશ મહેન્દ્રભાઇ ઠાકરે અને પ્રવિણ મહેન્દ્રભાઇ ઠાકરેએ ગઇ કાલે ગણેશ વિસર્જનમાં આવેલા પ્રવીણનું અપહરણ કર્યું હતું. બહેનના પ્રેમી દિલીપ વણઝારાને બાઇક પર અપહરણ કરીને નેશનલ હાઇવે- 8 ઉપર લોટસ હોટલ પાસે લઇ ગયા હતા. અહીં દિલીપને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી લાશને રોડની બાજુના નાળામાં ફેંકી દીધી હતી.
4/4
વડોદરાઃ શહેરના દંતેશ્વર વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ગણેશ વિસર્જનમાં ગયેલા યુવકનું અપહરણ કર્યા પછી યુવતીના બે ભાઈઓએ તેની હત્યા કરી નાંખી હતી. હાલ આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાઃ શહેરના દંતેશ્વર વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ગણેશ વિસર્જનમાં ગયેલા યુવકનું અપહરણ કર્યા પછી યુવતીના બે ભાઈઓએ તેની હત્યા કરી નાંખી હતી. હાલ આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
Embed widget