શોધખોળ કરો
જયલલિતાની નીકળી અંતિમયાત્રાઃ થોડીવારમાં કરાશે દફનવિધિ, જુઓ વીડિયો
ચેન્નઇઃ અત્યારે જયલલિતાની અંતિમયાત્રા નીકળી છે. અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં તેમના ચાહકો અને સમર્થકો જોડાયા છે. તેમની અંતિમયાત્રા નીકળતાં જ લોકોમાં ભારે દુઃખની લાગણી ફરી વળી હતી. હવે થોડીવારમાં મરીના બીચ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા રજનીકાંત, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Tags :
Jaylalithaગુજરાત

Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

International Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Vikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?

Surat Police: સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement