શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
જયલલિતાની નીકળી અંતિમયાત્રાઃ થોડીવારમાં કરાશે દફનવિધિ, જુઓ વીડિયો
ચેન્નઇઃ અત્યારે જયલલિતાની અંતિમયાત્રા નીકળી છે. અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં તેમના ચાહકો અને સમર્થકો જોડાયા છે. તેમની અંતિમયાત્રા નીકળતાં જ લોકોમાં ભારે દુઃખની લાગણી ફરી વળી હતી. હવે થોડીવારમાં મરીના બીચ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા રજનીકાંત, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Tags :
Jaylalithaગુજરાત
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion