શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં એક કા તીનના કૌભાંડમાં પાલડીના એક વ્યક્તિએ ગુમાવ્યા 24 લાખ રૂપિયા?
એક કા તીન ના કૌભાંડી ઝહિર રાણાની વાતોમાં ફસાઈને અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. પાલડી માં આવેલી ભગવાન નગર ચાલીમાં રહેતા જનક સિંહ પરમારે 2011માં પોતાની કમાણીના રૂ. 24 લાખ ખર્ચીને ઝહિર રાણાની એક સ્કીમમાં રોકાણ કર્યું હતું. વટવામાં એક duplex મકાનની સ્કીમમાં મકાન દીઠ 8 લાખ પેટે 3 મકાનના રૂપિયા 24 લાખ ઝહિર રાણાએ પડાવ્યા હતા. 2011 થી 2014 સુધી પણ મકાન નું કોઈ કામ શરૂ ના થતાં પૂછપરછ કરતા ઝહિર રાણા ગલ્લા તલ્લા કરીને ફરાર થયો હતો. ત્યારે જનક પરમાર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે આ તો અગાઉથી 800 કરોડનો કૌભાંડી છે
ક્રાઇમ
Pune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યા
Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?
Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?
Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion