શોધખોળ કરો

Palanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર લૂટ કેસની અંદર પોલીસને સફળતા મળી છે. પાટણ એલસીબી પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે ત્રણ શકમંદોને રાઉન્ડ અપ કર્યા અને તપાસ શરૂ કરવામાં આવી. પાટણ પોલીસ સાંજે સત્તાવાર જાહેરાત કરી શકે છે. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પીને બસમાં બેઠા હતા ત્યારે તેમનું 29 પેકેટ ભરેલું સોનાના દાગીનાના થેલાની લૂટ થઈ હતી અને ત્રણ શકસો ફરાર થયા હતા. દાગીના ભરેલા થેલાની આ રીતે લૂટ ચલાવવામાં આવી હતી. આ અંગે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર લૂટની આ ઘટના બની હતી. આ ઘટનાની અંદર એલસીબીએ ત્રણ શક્ષોની ધરપકડ કરી લીધી છે. આંગડિયા પેઢીના કર્મચારીને આ રીતે બસમાંથી લૂટવામાં આવ્યો હતો. રુવાવી માર્ગ પરથી ત્રણ શક્ષોને હવે એલસીબીએ ઝડપી પાડ્યા છે. જે ઘટના સામે આવી હતી, તે વિશે વધુ જાણકારી મળી છે. 

પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક જે આંગડિયા પેઢીના કર્મચારીને જે લૂટવાનો મામલો હતો તેને લઈને ત્રણ જિલ્લાની પોલીસ એક્ટિવ થઈ હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠાની તમામ પોલીસો અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ ચપાસની શરૂ કર્યા હતા. 

પોલીસ દ્વારા પાટણ એલસીબી દ્વારા અલગ અલગ માર્ગો, અલગ અલગ હાઈવે પર રાત્રિ-દિવસ દરમિયાન પેટ્રોલિંગના કામ શરૂ કરે હતા. સઘન તપાસની દોર શરૂ કરે હતા. પાટણના જે રુવાવી ગામ છે તેનો માર્ગ છે, તે માર્ગ ઉપરથી ત્રણ જેટલા યુવકો બાઈક લઈને પસાર થતા હતા અને પોલીસને શંકા લાગતા તેની પુષ્ટિ કરતા તો તે ત્રણ વ્યક્તિઓ પાસેથી મુદ્દામાલ પકડયો. ત્યારબાદ એલસીબી પોલીસ એને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેની પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. 

પૂછપરછના અંદર મળતી માહિતી અનુસાર જે આ ત્રણે ત્રણ છે તે જે પાલનપુર હાઈવે પર જે લૂટ થઈ હતી તે ત્રણે ત્રણ આરોપી તે જ છે. હાલ તો તે મુદ્દામાં લઈને તેને કવર કરવામાં આવે છે તેની પુષ્ટિ કરવામાં આવી છે. આજ સાંજ સુધી તમામ આરોપીને પોલીસ છે બતાવી દેશે અને એની પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે. 

ક્રાઇમ વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ
Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારોAhmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Embed widget