શોધખોળ કરો
Advertisement
ગુજરાતના અમિતાભ બચ્ચન એવા નરેશ કનોડિયાના નિધનથી ખૂબ દુખ થયું: રાજેન્દ્રભાઈ ત્રિવેદી
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. નરેશ કનોડિયાના નિધનને લઈ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ દુખ વ્યક્ત કર્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ, નરેશભાઈ અને મહેશભાઈના જવાથી ખુબ દુખ થયું છે. ગુજરાતના અમિતાભ બચ્ચન એવા નરેશ કનોડિયાના જવાથી ખૂબ દુખ થયું છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બોલિવૂડ
Shah Rukh Khan | કેડી હોસ્પિટલમાં દાખલ કિંગ ખાનને કરાયા ડિસચાર્જ... જુઓ લેટેસ્ટ અપડેટ્સ
Bollywood Star Shah Rukh Khan Hospitalized | શાહરૂખની તબિયત લથડી, ગૌરીખાન પહોંચી હોસ્પિટલ
Salman Khan Firing Case | મુંબઈ પોલીસની કાર્યવાહી સામે NIAએ શું કરી રજુઆત?
Tiger 3 : મહારાષ્ટ્રના માલેગાંવના થિયેટરમાં સલમાન ખાનની ફિલ્મ ટાઇગર - 3ના ચાલુ શોમાં આતશબાજી
Jawanની Sanjeeta Bhattacharyaએ ખોલ્યા અનેક રાજ, Shahrukh Khanને કેવી રીતે કર્યા Comfortable ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement