શોધખોળ કરો
Advertisement
ગુજરાત: સ્મશાનમાં ઘૂસ્યો ચિત્તો, અંતિમ સંસ્કાર માટે આવેલા લોકોનો ઉંચો થયો શ્વાસ, જુઓ VIDEO
ગાંધીનગર: ગુજરાતના જૂનાગઢમાં આવેલા એક સ્મશાનમાં એક ચિત્તો આવતો ભયનો માહોલ પૈદા કર્યો હતો. ચિત્તાને જોઈને અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો ડરી ગયા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તરંત સમયસૂચકતા વાપરીને વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતા. અને ચિત્તાને પકડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં લોકો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ગયા હતા. અચાનક તેમને જોયું કે ત્યાં ચિત્તો આવેલો છે. ચિત્તો સ્મશાનમાં લગભગ અડધો કલાક સુધી ફરતો રહ્યો હતો. આ જોઈને ત્યાં ઉપસ્થિત લોકોનો શ્વાસ ઉંચો થઈ ગયો હતો.
જો કે મઝાની વાત એ હતી કે આટલા લોકોની હાજરી હોવા છતાં કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું. વન વિભાગના અધિકારીઓએ ચિત્તાને પકડીને તેને ચિડિયાઘરમાં પૂર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં લોકો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ગયા હતા. અચાનક તેમને જોયું કે ત્યાં ચિત્તો આવેલો છે. ચિત્તો સ્મશાનમાં લગભગ અડધો કલાક સુધી ફરતો રહ્યો હતો. આ જોઈને ત્યાં ઉપસ્થિત લોકોનો શ્વાસ ઉંચો થઈ ગયો હતો.
જો કે મઝાની વાત એ હતી કે આટલા લોકોની હાજરી હોવા છતાં કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું. વન વિભાગના અધિકારીઓએ ચિત્તાને પકડીને તેને ચિડિયાઘરમાં પૂર્યો હતો.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion