શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | લટકતું ભવિષ્ય?

શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે પણ વિદ્યાર્થીઓ આગળ વધે કેવી રીતે. સારૂ શિક્ષણ, સારી શાળા અને શાળાએ જવા માટે પૂરતા ટ્રાન્સપોર્ટેશનની તો વ્યવસ્થા હોવી જરૂરી છે. પણ વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે અનેક જિલ્લામાં હજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ તો કરવો છે પણ શાળાએ જવા માટે પૂરતી એસટી બસની સુવિધા જ નથી. આજે આ મુદ્દા પર જ વાત કરવી છે. 

હવે વાત કરીએ સૌરાષ્ટ્રની.. ભાવનગરના મહુવા બસ સ્ટેશનના આ દ્રશ્યો ચાર દિવસના પૂર્વે છે. એસટીની અનિયમિતતા મુદ્દે પ્રશાસન સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. આખરે વારંવારની રજૂઆત કરી થાકેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી દીધો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે મહુવાના ગ્રામ્ય પંથકોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે મહુવા અપડાઉન કરે છે.  મહુવા- અમરેલી રૂટની એસટી બસ છેલ્લા ઘણાં સમયથી સાંજે 6 વાગ્યાના સ્થાને સાંજે સાડા સાત વાગ્યે એટલે કે દોઢ કલાક મોડી ઉપડે છે. પરિણામે વિદ્યાર્થીઓ રાત્રીના 9થી 10 વાગ્યે ઘરે પહોંચી રહ્યા છે. આખરે વિદ્યાર્થીઓને ડેપો મેનેજરે બસ સમયસર દોડાવવાની બાહેંધરી આપતા રસ્તા પરથી દૂર થયા હતાં.

બોટાદના ગઢડાની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા. ગઢડા તાલુકાના ઢસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આનંદકુમાર જાની નામનો શિક્ષક વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. વિદ્યાર્થિની સાથે શિક્ષકે કરેલી હરકતને લઈ વાલીઓમાં ભારે રોષ. ઢસા ગામમાં મહિલાઓ અને બાળકો તેમજ ગામના આગેવાનોએ રસ્તા પર બેસીને કર્યો ચક્કાજામ. ગ્રામજનોએ નરાધમ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ કરી. વાલીઓએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ. વાલીઓના રોષ બાદ પોલીસ પણ ગંભીર બની અને લંપટ શિક્ષકને ભાવનગરથી દબોચી લીધો. આ તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ નરાધમ શિક્ષકને સસ્પેંડ પણ કરી દીધો.

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  લટકતું ભવિષ્ય?
Hun To Bolish | હું તો બોલીશ | લટકતું ભવિષ્ય?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  લટકતું ભવિષ્ય?Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે શેતાન?Amreli News: બાબરાના ધરાઈ ગામે એક વ્યક્તિની સળગતી લાશ મળતા ચકચારGodhra News: ગોધરામાં વિદ્યાર્થિનીના મોતનો કેસમાં ત્રણ શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
તો શું એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂર્ય, 2671ની યાત્રા કરી પાછા ફરેલા વ્યક્તિએ કર્યો ડરામણો દાવો
તો શું એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂર્ય, 2671ની યાત્રા કરી પાછા ફરેલા વ્યક્તિએ કર્યો ડરામણો દાવો
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
Embed widget