શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ

Hun To Bolish  | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ

અમદાવાદના સરખેજનો ભારતી આશ્રમ....જ્યાં ગઈકાલે રાત્રે હરિહરાનંદ બાપુ પોતાના સમર્થકો અને બાઉન્સરો સાથે પહોંચ્યા... અને આશ્રમ પર કબ્જો જમાવ્યો.....સરખેજના આશ્રમનો દોઢ વર્ષથી ઋષિભારતી બાપુ વહીવટ સંભાળે છે... જો કે, બંને વચ્ચે વિખવાદ છે અને મામલો કોર્ટમાં છે...એવામાં રાત્રે હરિહરાનંદ બાપુએ આશ્રમ પર કબજો જમાવી ઋષિભારતી બાપુ પર આરોપ લગાવ્યા...કે, હોસ્ટેલ... જમીન સહિતના ભાડાઓમાં ઋષિભારતી બાપુએ નાણાની ઉચાપત કરી છે...સાથે જ એલાન કર્યું કે, હવેથી સરખેજના આશ્રમ પર મારો કબજો રહેશે.. એટલું જ નહીં... રામ ગઢવી નામના વ્યક્તિની આશ્રમના મેનેજર તરીકે નિમણૂક પણ કરી નાખી.. આજે આશ્રમના કાર્યાલયમાં હરિહરાનંદ બાપુએ પ્રવેશવનો પ્રયાસ કર્યો.. એ સમયે હરિહરાનંદ બાપુ અને ઋષિભારતી બાપુના સમર્થકો સામસામે આવી ગયા... પોલીસે સમર્થકોને આશ્રમમાંથી બહાર કાઢ્યા....આ તરફ ઋષિભારતી બાપુનું કહેવું છે કે, હું અંબાજી હતો.. ત્યારે આ ઘટના બની...ઋષિ ભારતી બાપુએ આરોપ લગાવ્યો કે, જ્યારે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી બાપુ દેવલોક પામ્યા....ત્યારે હરિહરાનંદ બાપુ મર્સિડિઝ ગાડી... રિવોલ્વર અને 42 લાખ રૂપિયા લઈ ભાગી ગયા હતા...ઋષિભારતી બાપુએ દાવો કર્યો કે, સ્વર્ગીય ભારતીબાપુએ જ મને સરખેજ આશ્રમનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો....જે આશ્રમને લઈ વિખવાદ છે... તે સરખેજના ભારતી આશ્રમની મિલકત 50 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?
Hun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

CR Patil | ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરે શું કરવું પડશે? જુઓ પાટીલે શું કહ્યું?Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
Embed widget