શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષક કે શેતાન?

સમાજમાં શિક્ષકનું મુઠ્ઠી ઉંચેરૂ સ્થાન છે. પણ આજ શિક્ષક જ્યારે હેવાનિયતની હદ વટાવે ત્યારે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર થવું પડે છે. છેલ્લા 24 કલાકમાં બનેલી એ બે ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પહેલી ઘટના દાહોદના સિંગવડ તાલુકાની છે. અહીં શાળાના આચાર્યે જ બાળકીની હત્યા કરી નાંખી. તો બીજી ઘટના બોટાદના ઢસા ગામની છે.. અહીં શિક્ષક પર વિદ્યાર્થિની પર છેડતીનો આરોપ લાગ્યો.

દાહોદમાં શિક્ષણ જગતને તાર -તાર કરતી ઘટના સામે આવી. બે દિવસ પૂર્વે ધો. 1ની વિદ્યાર્થીનિની લાશ મળી આવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. અન્ય કોઈ નહીં પણ શાળાના આચાર્યએ જ પહેલા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જોકે તેમાં સફળ ન થતા હત્યા કરી નાંખ્યાનો પર્દાફાશ થયો.ઘટના દાહોદ જિલ્લાના સીંગવડની છે. તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. બાદમાં તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે, શાળાના આચાર્યએ જ બાળકીની કરી હતી હત્યા. નરાધમ ગોવિંદ નટે સવારે 10 વાગ્યે બાળકીને ગાડીમાં બેસાડી હતી. બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આખો દિવસ બાળકીનો મૃતદેહ ગાડીમાં જ રાખ્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકીના ચપ્પલ ક્લાસરૂમની બહાર મુકી દીધા હતા. પોલીસે શાળાનાં આચાર્ય ગોવિંદ નટની આકરી પૂછપરછ કરી. આચાર્યએ કબૂલાત કરી કે તેણે જ 6 વર્ષની માસૂમને મોતને ઘાટ ઉતારી. પોલીસે હવે શેતાન ગોવિંદ નટની ધરપકડ કરી છે.

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget