શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
ઓક્સિજન પર રહેલા દર્દીમાં આ કારણે રહે છે મ્યુકોમાઇકોસિસ બીમારીનું જોખમ
કોવિડ 19ના સાજા થયેલા કેટલાક દર્દીમાં મ્યુકોમાઇકોસિસની બીમારી હાલ ઘેરી રહી છે. આ એક ફંગલ ઇન્ફેકશન છે અને તે કોઇને પણ થઇ શકે છે. જો કે સામાન્ય રીતે આપણી ઇમ્યૂનિટી ફંગસ સામે લડવા માટે ખૂબ જ સક્ષમ હોય છે. તેથી આ બીમારી નથી થતી. જેમની ઇમ્યૂનિટી લો હોય તેના શરીર પર તે વધું ઝડપથી અટેક કરે છે અને ફેલાય છે. ફંગસ બ્રેઇન સુધી પહોંચી જતાં દર્દીનું મૃત્યુ પણ બની શકે છે. જો કે આ ખૂબ જ રેર બીમારી છે. જે જૂજ કેસમાં જ જોવા મળે છે. હાલ કોવિડના પેશન્ટમાં વધુ જોવા મળી રહી છે. તો અહીં એ સમજવું પણ જરૂરી છે કે આખરે ક્યાં કારણથી કોવિડના રિકવર પેશન્ટને મ્યુકોરમાઇકોસિસ ઘેરી રહી છે. શું તેનું કારણ કોવિડ વાયરસ છે? કે પછી સ્ટીરોઇડ છે કે કોવિડ દરમિયાન અપાતો ઓક્સિજ છે?. જાણીએ કોવિડના દર્દીમાં આખરે કયા કારણે આ આ બીમારી જોવા મળી રહી છે.
આરોગ્ય
Corona : રાજ્યમાં સતત વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદના નોંધાયા 5 નવા કેસ
Corona : ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, દેશમાં વધતા કોરોના કેસમાં ગુજરાત 4 નંબરે
Surat: સુરતમાં ઈચ્છાપોર પોલીસે પાંચ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા
Surat Hospital : સુરતની સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે પિતાનો રઝળપાટ
Vadodara : વડોદરા જિલ્લામાં જોવા મળ્યો ડેન્ગ્યુનો કહેર, ગોકુલ નગરમાં એક જ પરિવારમાં 3 સભ્યને ડેન્ગ્યુ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion