શોધખોળ કરો

Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ

કેન્સર શબ્દ સાંભળતા જ ભયભિત થવું સ્વાભાવિક છે, કારણ કે, આ રોગનું હજુ સુધી 100 ટકા  ક્યોરેટિવ ટ્રિટમેન્ટ શોધી નથી, જો સમયસર કેન્સરનું નિદાન ન થાય તો, આવા કેસમાં જીવન ગુમાવાનો વારો આવે છે.  આવી સ્થિતિમાં તેનાથી બચાવ જ એક યોગ્ય રસ્તો છે. શું આપ જાણો છો કે, કેન્સરનું કારણ  ન માત્ર તમાકુ પરંતુ રોજબરોજના ઉપયોગમાં આવતી પણ એવી કેટલીક ચીજો છે, જે કેન્સરનું કારણ બની શકે છે. તો સમજીએ કે આખરે ખાવા પીવાની ચીજો સાથે કેન્સરનું શું કનેકશન છે. 

 કેટલાક ખાસ પ્રકારના ફૂડ હોય છે, જેમાં  કંઇક એવા કેમિકલ્સ હોય છે, જે આપણા સેલ્સને ડેમેજ કરે છે. જેના કારણે કેન્સર થાય છે. તો સૌથી પહેલું ફૂડ છે,  પ્રોસેસ મીટ અને રેડ મીટ, આ ફૂડથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે. એક રિસર્ચનું તારણ છે કે, પ્રોસેસ ફૂડ અને રેડ મીટ વ્યક્તિના DNAને  ડેમેજ  કરે છે. આ એક કાર્સિનોજેનિક ફૂડ છે.  એટલે કે એવું ફૂડ છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હાઇ સુગર કેન્ટેન્ટવાળા ડ્રિન્ક પણ કેન્સરના રિસ્કને વધારે છે. ઇન્સ્યુલિ રેઝિસ્ટન્સ લેવલને વધારે છે,જે પણ કેન્સરનું કારણ બની શકે છે. 

એક રિપોર્ટ મુજબ રેગ્યુલર  એક્સસે સુગર ઇનટેક કેન્સરનું જોખમ વધારે છે. આ ડ્રિન્ક ઓબેસિટી વઘારે છે અને ઓબેસિટી કોલોન અને બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે  છે.
ત્રીજુ ફૂડ છે  જે  કેન્સરના જોખમને વઘારે છે,  એ છે, ઓવરકૂકડ ફૂડ, ઓવરકૂકડ ફૂડમાં એક પ્રકારનું એક્રાલામાઇડ ઉત્ત્પન થાય છે. જે કેન્સરનું કારણ બને છે. આ સિવાય પણ જંકફૂડ અને આર્ટિફિશ્યલ સ્વીટર્નર પણ કેન્સરનું જોખમ વધારે છે. તો કેન્સરના બચાવ માટે હેલ્ધી આહાર શૈલી પણ જરૂરી છે.  હેલ્થ, લાઇફસ્ટાઇલ, અને અપડેટસ માટે જોતા રહો એબીપી અસ્મિતાની યૂટ્યુબ ચેનલ 

આરોગ્ય વિડિઓઝ

Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ
Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ
IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી
IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Delhi Blast Case | દિવાળી પહેલા દિલ્હીમાં બ્લાસ્ટ, CRPF સ્કુલની બહાર ધડાકા; દુકાનોના કાચ તૂટ્યાFood Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમSurat Heart Attack Case: બેભાન થયા બાદ ચાલ લોકોના થયા મોત, જુઓ કેવી રીતે બની ઘટનાઓ?Gujarat Rain News:રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર 
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
Rajkot Rain: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, રાજકોટમાં જળબંબાકાર તો ખેડૂતોને ભારે નુકસાન
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ
IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી
IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી
Bihar Election 2024: JDU ઉમેદવારની જાહેરાત પછી BJP એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, રાજકીય ગતિવિધિઓ તેજ થઈ
Bihar Election 2024: JDU ઉમેદવારની જાહેરાત પછી BJP એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, રાજકીય ગતિવિધિઓ તેજ થઈ
Bomb Blast Threat In Delhi: દિલ્લીના પ્રશાંત વિહારમાં  બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ
Bomb Blast Threat In Delhi: દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ
Rajkot: 11મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકના દબાણથી કર્યો આપઘાત, વીડિયોમાં લગાવ્યા ગંભીર આરોપ
Rajkot: 11મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકના દબાણથી કર્યો આપઘાત, વીડિયોમાં લગાવ્યા ગંભીર આરોપ
Uttarakhand: મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ ધામ માટે ખોલ્યો ખજાનો, દર્શન બાદ આટલા કરોડનું કર્યું દાન
Uttarakhand: મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ ધામ માટે ખોલ્યો ખજાનો, દર્શન બાદ આટલા કરોડનું કર્યું દાન
Embed widget