શોધખોળ કરો

Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ

કેન્સર શબ્દ સાંભળતા જ ભયભિત થવું સ્વાભાવિક છે, કારણ કે, આ રોગનું હજુ સુધી 100 ટકા  ક્યોરેટિવ ટ્રિટમેન્ટ શોધી નથી, જો સમયસર કેન્સરનું નિદાન ન થાય તો, આવા કેસમાં જીવન ગુમાવાનો વારો આવે છે.  આવી સ્થિતિમાં તેનાથી બચાવ જ એક યોગ્ય રસ્તો છે. શું આપ જાણો છો કે, કેન્સરનું કારણ  ન માત્ર તમાકુ પરંતુ રોજબરોજના ઉપયોગમાં આવતી પણ એવી કેટલીક ચીજો છે, જે કેન્સરનું કારણ બની શકે છે. તો સમજીએ કે આખરે ખાવા પીવાની ચીજો સાથે કેન્સરનું શું કનેકશન છે. 

 કેટલાક ખાસ પ્રકારના ફૂડ હોય છે, જેમાં  કંઇક એવા કેમિકલ્સ હોય છે, જે આપણા સેલ્સને ડેમેજ કરે છે. જેના કારણે કેન્સર થાય છે. તો સૌથી પહેલું ફૂડ છે,  પ્રોસેસ મીટ અને રેડ મીટ, આ ફૂડથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે. એક રિસર્ચનું તારણ છે કે, પ્રોસેસ ફૂડ અને રેડ મીટ વ્યક્તિના DNAને  ડેમેજ  કરે છે. આ એક કાર્સિનોજેનિક ફૂડ છે.  એટલે કે એવું ફૂડ છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હાઇ સુગર કેન્ટેન્ટવાળા ડ્રિન્ક પણ કેન્સરના રિસ્કને વધારે છે. ઇન્સ્યુલિ રેઝિસ્ટન્સ લેવલને વધારે છે,જે પણ કેન્સરનું કારણ બની શકે છે. 

એક રિપોર્ટ મુજબ રેગ્યુલર  એક્સસે સુગર ઇનટેક કેન્સરનું જોખમ વધારે છે. આ ડ્રિન્ક ઓબેસિટી વઘારે છે અને ઓબેસિટી કોલોન અને બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે  છે.
ત્રીજુ ફૂડ છે  જે  કેન્સરના જોખમને વઘારે છે,  એ છે, ઓવરકૂકડ ફૂડ, ઓવરકૂકડ ફૂડમાં એક પ્રકારનું એક્રાલામાઇડ ઉત્ત્પન થાય છે. જે કેન્સરનું કારણ બને છે. આ સિવાય પણ જંકફૂડ અને આર્ટિફિશ્યલ સ્વીટર્નર પણ કેન્સરનું જોખમ વધારે છે. તો કેન્સરના બચાવ માટે હેલ્ધી આહાર શૈલી પણ જરૂરી છે.  હેલ્થ, લાઇફસ્ટાઇલ, અને અપડેટસ માટે જોતા રહો એબીપી અસ્મિતાની યૂટ્યુબ ચેનલ 

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Embed widget