શોધખોળ કરો
અંકલેશ્વરની જેમ વડોદરામાં ગણેશ મહોત્સવના વરઘોડામાં લાગ્યો વીજ કરંટ, યુવકનું મોત, જુઓ વીડિયો
અંકલેશ્વરમાં બે દિવસ પહેલા ગણપતિ મહોત્સવના વરઘોડામાં વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના વડોદરાના પાદરામાં પણ બની છે. અહીં ધજાની દાંડી હાઈટેન્શન વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો, જેમાં યુવકનું મોથ થયું છે.
વડોદરા
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
આગળ જુઓ





















