શોધખોળ કરો
પત્રકારત્વ ક્ષેત્રમાં શ્રેષ્ટ કામગીરી બદલ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલ નચિકેત એવોર્ડથી સન્માનિત
રાજકોટ: વરિષ્ઠ પત્રકાર અને ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને વર્ષ 2024નો નચિકેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. રાજકોટમાં રોનક પટેલને ગુજરાતની અસ્મિતા સમાન આ એવોર્ડ એનાયત કરાયો છે. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. કથાકાર મોરારીબાપુના હસ્તે રોનક પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડની સાથે જ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને રુપિયા સવા લાખની રાશી અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
રાજનીતિ
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
આગળ જુઓ


















