શોધખોળ કરો
પત્રકારત્વ ક્ષેત્રમાં શ્રેષ્ટ કામગીરી બદલ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલ નચિકેત એવોર્ડથી સન્માનિત
રાજકોટ: વરિષ્ઠ પત્રકાર અને ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને વર્ષ 2024નો નચિકેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. રાજકોટમાં રોનક પટેલને ગુજરાતની અસ્મિતા સમાન આ એવોર્ડ એનાયત કરાયો છે. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. કથાકાર મોરારીબાપુના હસ્તે રોનક પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડની સાથે જ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને રુપિયા સવા લાખની રાશી અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ
















