શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 144મી રથયાત્રાને લઇને તૈયારીઓ તેજ, પોલીસ વિભાગે કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની સરકારે નિયમોને આધીન મંજૂરી આપી છે. ત્યારે રથયાત્રાની તૈયારીને લઈને મંદિર પ્રશાસન અને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિર પહોંચ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરીને મંદિર ટ્રસ્ટ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાની તૈયારીની સમીક્ષાને લઈને બેઠક કરી હતી. બેઠકમાં રાજ્યના ડીજી આશિષ ભાટીયા, શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેક્ટર-1 આર.વી. અંસારી, સેક્ટર-2 ગૌતમ પરમાર પણ ઉપસ્થિત છે
અમદાવાદ
Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO
Ahmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
Ahmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita
Ahmedabad News | ફોટા પડાવવા આવો છો? અમદાવાદમાં સ્થાનિકોએ ભાજપના નેતાઓને ખખડાવ્યા
Ahmedabad Doctors Strike | અમદાવાદમાં ડોક્ટર્સની સ્ટ્રાઇક, સ્ટાઇપેન્ડ મુદ્દે સરકાર સામે મોરચો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion