શોધખોળ કરો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનું થયું શરૂ, જુઓ વીડિયો
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે 100 ટકાની જગ્યાએ સ્ટેડિયમમાં 50 ટકા જ દર્શકોને મેચ જોવા મંજૂરી અપાશે. કોરોનાના વધતા કેસને લઈને ક્ષમતા કરતા 50 ટકા જ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન વેચવાનો ગુજરાત ક્રિકેટ એસોશિએશને નિર્ણય લીધો છે. અગાઉ સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને હાજરી આપવાનો નિર્ણય લેવાયો હતો..નરેંદ્રમોદી સ્ટેડિયમમાં 12 માર્ચથી 20 માર્ચ સુધી પાંચ ટી-20 મેચ રમાવાની છે
સુરત
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
આગળ જુઓ
















