શોધખોળ કરો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનું થયું શરૂ, જુઓ વીડિયો
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે 100 ટકાની જગ્યાએ સ્ટેડિયમમાં 50 ટકા જ દર્શકોને મેચ જોવા મંજૂરી અપાશે. કોરોનાના વધતા કેસને લઈને ક્ષમતા કરતા 50 ટકા જ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન વેચવાનો ગુજરાત ક્રિકેટ એસોશિએશને નિર્ણય લીધો છે. અગાઉ સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને હાજરી આપવાનો નિર્ણય લેવાયો હતો..નરેંદ્રમોદી સ્ટેડિયમમાં 12 માર્ચથી 20 માર્ચ સુધી પાંચ ટી-20 મેચ રમાવાની છે
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
આગળ જુઓ
















