શોધખોળ કરો
કોરોનાના કારણે સુભાષબ્રિજ RTOની આવકમાં કેટલો નોંધાયો ઘટાડો?,જુઓ વીડિયો
કોરોના(Corona)ના કારણે સુભાષબ્રિજ(Subhash Bridge) આરટીઓ(RTO)ની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અંદાજે 45 ટકા જેટલી આવકનો ઘટાડો થયો છે. વર્ષ 2019-20માં આવક 40 કરોડ હતી જે હવે વર્ષ 2020-21માં ઘટીને 26 કરોડ થઈ ગઈ છે.
અમદાવાદ
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
આગળ જુઓ





















