શોધખોળ કરો
અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના રસીકરણ કેમ કરાયું બંધ ?
અમદાવાદના (Ahmadabad) ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેંટર (urban health center) ખાતે કોરોના રસીકરણ (corona vaccination) બંધ કરવામાં આવ્યું છે. આ સેંટર પર આયોજનનો અભાવ હોવાનો આરોપ લોકોએ લગાવ્યો છે. આવતીકાલે સવારે 8 કલાકે ટોકન (token) આપશે. જે બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. જેમની પાસે ટોકન હશે તેમને જ વેક્સિન (vaccine) અપાશે.
અમદાવાદ
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
આગળ જુઓ





















