શોધખોળ કરો
Bhavnagar: ગુજરાતની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા યોજાઈ,જુઓ વીડિયો
ભાવનગરમાં ગુજરાતની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા નીકળી છે. સવારે આઠ વાગ્યે મહારાજા વિજયરાજસિંઘજીએ પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી વિભારવીબેન દવે સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.
આગળ જુઓ




















