શોધખોળ કરો
ભાવનગરમાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવાની વેપારીઓને અપીલ
ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને અપીલ કરી છે કે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવું તથા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી રાખવું. સાથો સાથ વેપારીઓ ને પણ ચેમ્બર ના પ્રમુખે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ભાવનગર
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
Bhavnagar Koli Samaj Nyay Sabha: ભાવનગરમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન
Bhavnagar news : ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવાના કેસમાં પોલીસે બે યુવકોની કરી ધરપકડ
Jayraj Ahir : બગદાણા વિવાદમાં જયરાજ આહીર જેલ હવાલે, SITએ રિમાન્ડ ન માંગ્યા
આગળ જુઓ























