શોધખોળ કરો
ભાવનગરમાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવાની વેપારીઓને અપીલ
ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને અપીલ કરી છે કે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવું તથા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી રાખવું. સાથો સાથ વેપારીઓ ને પણ ચેમ્બર ના પ્રમુખે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ભાવનગર
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
આગળ જુઓ





















